ગુરુવારની રાતે દાહોદ ઈન્દોર હાઈવે પર બે જીપ વચ્ચે ગોજારા અકસ્માતમાં ઘટનાસ્થળ પર પાંચના મોત નિપજ્યાં. જીપમાં સવાર લોકોમાંથી ૧૦ થી ૧૨ લોકો ઘાયલ થયા હતા. મધ્યપ્રદેશના કાલીદેવી અને ધામરધા ગામના પરિવારના ૧૪ થી ૧૫ સભ્યો પાલિતાણા ખાતે દર્શન માટે ગયા હતા. દર્શન કરી ફરી રિટર્ન આવેતી વખતે ઇન્દોર હાઇવે ઉપર ભીટોડી ગામમાં સામેથી રોંગ સાઇડે આવેલી અન્ય એક જીપે ધડાકાભેર ટક્કર મારી હતી. સમગ્ર ઘટના બનતાં જીપનો બુકડો બોલી ગઈ હતી. જીપમાં સવાર જૈન પરિવારના પાંચ લોકોના મોત થયા તેમજ અન્ય ઘાયલ લોકોને દાહોદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોળીના તહેવારના દિવસે આ કરૂણ ઘટના બની હતી. ત્યારે જૈન પરિવાર માટે ગુરુવારનો દિવસ ભયંકર સાબિત થયો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી