ગુરુવારની રાતે દાહોદ ઈન્દોર હાઈવે પર બે જીપ વચ્ચે ગોજારા અકસ્માતમાં ઘટનાસ્થળ પર પાંચના મોત નિપજ્યાં. જીપમાં સવાર લોકોમાંથી ૧૦ થી ૧૨ લોકો ઘાયલ થયા હતા. મધ્યપ્રદેશના કાલીદેવી અને ધામરધા ગામના પરિવારના ૧૪ થી ૧૫ સભ્યો પાલિતાણા ખાતે દર્શન માટે ગયા હતા. દર્શન કરી ફરી રિટર્ન આવેતી વખતે ઇન્દોર હાઇવે ઉપર ભીટોડી ગામમાં સામેથી રોંગ સાઇડે આવેલી અન્ય એક જીપે ધડાકાભેર ટક્કર મારી હતી. સમગ્ર ઘટના બનતાં જીપનો બુકડો બોલી ગઈ હતી. જીપમાં સવાર જૈન પરિવારના પાંચ લોકોના મોત થયા તેમજ અન્ય ઘાયલ લોકોને દાહોદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોળીના તહેવારના દિવસે આ કરૂણ ઘટના બની હતી. ત્યારે જૈન પરિવાર માટે ગુરુવારનો દિવસ ભયંકર સાબિત થયો.
Trending
- નાનુ એવું ‘મચ્છર’ વર્ષે સાત લાખ લોકોને ભરખી જાય છે
- લક્ષ્ય સિદ્ધ થાય તો જ જીવન ‘અર્થપૂર્ણ’ બને છે
- ઇન્ડિગોએ મુસાફરોની સુવિધામાં કર્યો વધારો….1 મે થી વિશેષ સેવાનો પ્રારંભ થશે
- Samsung મ્યુઝિક ફ્રેમ યાદો અને સંગીત નું અનેરું સંગમ…
- ટૂંક સમયમાં Elon Musk આપશે YouTubeને જોરદાર ટક્કર
- બાલાસિનોરના ગામડાઓમાં ભાજપ નેતાઓને પ્રવેશબંધી ફરમાવાઈ
- Sennheiser નોઈસ કેન્સલેશનની રેસ માં આગળ વધવા આતુર…
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૫મી એપ્રિલે તેલંગણાના પ્રવાસે