Abtak Media Google News

ભારત અને ચીન વચ્ચે એલઓસી પર હાલ સ્થિતિ ભારેલા અગ્નિ જેવી સર્જાય છે તારે ભારતીય સીમ કબજો જમાવવા ગેરરીતિ અપનાવી ઞલવાન મા ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો ઉપર એકાએક હુમલાનું આયોજન કરી અચાનક હુમલો કરતાં ભારતીય સેનાના સુરવીરો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો જેમાં ભારતીય સેનાના કેટલાક સૈનિકો આ ભૂમિમાં પોતાની શહાદત વહોરી હતી જેમાં શહીદ થયેલા શુરવીરો અને કોંગ્રેસ સોશ્યલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં સોશ્યલ મીડિયાના વિમલ સિંહ પરમાર , સૌરભભાઈ પટેલ, રાકેશ ભાઈ પરમાર, શશીભાઇ બારોટ, દિલીપભાઈ ગુર્જર, સની સિંહ પરમાર, અને ઇડર નગરજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી શહીદ વીરો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.