ભારત અને ચીન વચ્ચે એલઓસી પર હાલ સ્થિતિ ભારેલા અગ્નિ જેવી સર્જાય છે તારે ભારતીય સીમ કબજો જમાવવા ગેરરીતિ અપનાવી ઞલવાન મા ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો ઉપર એકાએક હુમલાનું આયોજન કરી અચાનક હુમલો કરતાં ભારતીય સેનાના સુરવીરો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો જેમાં ભારતીય સેનાના કેટલાક સૈનિકો આ ભૂમિમાં પોતાની શહાદત વહોરી હતી જેમાં શહીદ થયેલા શુરવીરો અને કોંગ્રેસ સોશ્યલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં સોશ્યલ મીડિયાના વિમલ સિંહ પરમાર , સૌરભભાઈ પટેલ, રાકેશ ભાઈ પરમાર, શશીભાઇ બારોટ, દિલીપભાઈ ગુર્જર, સની સિંહ પરમાર, અને ઇડર નગરજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી શહીદ વીરો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા