Abtak Media Google News

આજે કાળી ચૌદશે મહાકાલીની પુજાની સાથે હનુમાનજી, કાળભૈરવની પણ શ્રધ્ધાળુઓ દ્વારા પુજા કરવામાં આવે છે.Dsc 1318ત્યારે  રાજકોટવાસીઓના આસ્થાના પ્રતિક સમા ભુપેન્દ્ર રોડ ખાતે આવેલા બાલાજી મંદિરે બિરાજમાન કષ્ટભંજન દેવને આજે કાળી ચૌદશ નિમિતે ફૂલોનો સુંદર શણગાર કરાયો છે. તેમજ મંદિરના પ્રાંગણમાં મા‚તીયજ્ઞ યોજાયો હતો. હનુમાનભકતોની દર્શન માટે ભારે ભીડ જામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.