Abtak Media Google News

ઉપલેટા તાલુકાના ગધેથડ પાસે વેણુ નદીના કાંઠે આવેલ ગાયત્રી આશ્રમના મહંત લાલદાસબાપુ તથા શિષ્ય રાજુ ભગતના ૨૧ માસના અનુષ્ઠાન પૂર્ણ થતા આગામી ૧લી થી ચાર દિવસ માટે મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તે નિમિતે ગાયત્રી મંદિર રોશનીથી ઝગમગી ઉઠયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.