નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્ટની સાધારણ સભા તાજેતરમાં મળી હતી તેમાં ચોથી ટર્મના સુત્રધારોની વરણી થઇ હતી જેમાં ટ્રસ્ટીઓમાં મુકેશભાઇ મહેતા, આશીષભાઇ મહેતા, ખજાનચી કિશોરભાઇ દવે, ધીરુભાઇ મહેતા, કાંતિભાઇ મહેતા, પ્રમુખ મનસુખભાઇ મહેતા, મંત્રી ઉમેશ મહેતા, ભાર્ગવભાઇ જોશી, જીજ્ઞેશભાઇ મહેતા, ઉષાબેન મહેતા વગેરેની વરણી થઇ હતી. નવા વેરાયેલ ટ્રસ્ટીઓએ સામાજીક અને સેવાકીય પ્રવૃતિને વિકસાવવી તેમજ જ્ઞાતિનું સંગઠન મજબુત કરવા સંકલ્પ કર્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા