Abtak Media Google News

નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્ટની સાધારણ સભા તાજેતરમાં મળી હતી તેમાં ચોથી ટર્મના સુત્રધારોની વરણી થઇ હતી જેમાં ટ્રસ્ટીઓમાં મુકેશભાઇ મહેતા, આશીષભાઇ મહેતા, ખજાનચી કિશોરભાઇ દવે, ધીરુભાઇ મહેતા, કાંતિભાઇ મહેતા, પ્રમુખ મનસુખભાઇ મહેતા, મંત્રી ઉમેશ મહેતા, ભાર્ગવભાઇ જોશી, જીજ્ઞેશભાઇ મહેતા, ઉષાબેન મહેતા વગેરેની વરણી થઇ હતી. નવા વેરાયેલ ટ્રસ્ટીઓએ સામાજીક અને સેવાકીય પ્રવૃતિને વિકસાવવી તેમજ જ્ઞાતિનું સંગઠન મજબુત કરવા સંકલ્પ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.