Abtak Media Google News

કોરોનાના સંક્રમણને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે અને તેથી જ દેશભરમાં લોકડાઉનને વધુ 14 દિવસ વધારવામાં આવ્યું છે. લોકડાઉનને સતત વધારવામાં આવી રહ્યું હોવા છતાં રાજ્યમાં કોરોનાના કેસો વધવાની ગતિ કાબૂમાં આવી નથી.સુરેન્દ્રનગર કોરોના વાઇરસ ના પ્રથમ પોઝીટીવ કેસ આવનાર દર્દી ને આજે રજા આપવા માં આવી.જિલ્લાની ગાંધી હોસ્પિટલમાંથી આજે ધુધા ભાઈ બાવળિયા ને રજા આપવા માં આવી..બે દિવસ પહેલા રિપોર્ટ નેગેટિવ આવીયા ના આધારે રજા આપી જિલ્લો કોરોના મુક્ત બન્યો.

77E100C8 A53C 417D 804E 5Def56Dccd47

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.