પૂર્વ કચ્છના ભચાઉ નજીક નંદગામ ખાતે આવેલી ઓસવાલ કંપનીની પ્લાસ્ટીક ઇન્ડિયા લી. નામની કંપનીમાં વહેલી સવારે સાડા ત્રણ વાગે ઇલેકટ્રીક શોટ સર્કિટના કારણે ભીષણ આગ ભભૂકતા કરોડોનું નુકસાન થયું છે. આગ બૂઝાવવા ભચાઉ અને ગાંધીધામના ફાયર ફાયટર, તેમજ ખાનગી કંપનીના ફાયર ફાયટરની મદદ લઇ આગ બૂઝાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગ મોડીરાતે લાગી હોવાથી કોઇ જીવ હાની થઇ ન હતી આગની ઘટનાના પગલે સામાજીક આગેવાન, રાજકીય આગેવાન અને પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી જઇ આગ કંઇ રીતે અંકુશમાં આવે તે અંગે પ્રયત્ન શરૂ કર્યા છે.
Trending
- કોફી લીવરમાંથી ચરબી દૂર કરશે! નિષ્ણાતો પાસેથી જાણીએ કે દરરોજ કેટલા કપ પીવા જોઈએ
- IPL 2024 : RCBની ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી મેચમાં કઈ પરંપરાને આગળ વધારશે ???
- યામી ગૌતમની ફિલ્મ ‘Article 370’ હવે OTT પર પણ ધૂમ મચાવવા આવી રહી છે
- તમે પણ નોકરી કરો છો? તો આ લેખ તમારા માટે છે…
- 23 એપ્રિલે ચૈત્ર પૂનમની રાત્રે આકાશમાં દેખાશે ‘પિંક મૂન’, જાણો શું છે તેનું મહત્વ
- પતિ વિવેક દહિયા હોસ્પિટલમાં દાખલ દિવ્યાંકા ત્રિપાઠીને મળવા પહોચ્યા
- બ્લેક ફ્રાઇડે : યુદ્ધની દહેશત વચ્ચે શેરબજારમાં મંદીનો માહોલ
- કામદા અગિયારસના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ