હાલમાં જયારે મુખ્યમંત્રી દ્વારા સૌરાષ્ટ્રનો કોઇપણ ખેડુત પોતાના ખેતરમાં પાણી પાયા વગર નહિ રહે ત્યારે લખતર તાલુકામાં નહિવત વરસાદ પડતા પાણીનું ખેંચ પડેલ છે ત્યારે બીજી કેનાલમાં પાણી છોડયું છે ત્યારે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પાણી નહી છોડાતા ખેડુતો દ્વારા વાવણી કરેલ ઉભો પાક સુકાય રહેલ છે. આથી લખતર તાલુકાના કમળ, કડુ, તનમણિયા, ડેરવાળા, અનિયારી, તાવી, તલસાના જેવા વગેરે ગામના ખેડુતોએ લખતર તાલુકાના ઢાંકી ગામની મેઇન કેનાલ પર હોબાળો મચાવી અને સામુહિક જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક