Abtak Media Google News

ગણેશ ચતુર્થીના પહેલા જ દિવસે સમગ્ર મુંબઈમાં માહોલ ગણેશમય થઈ ગયો છે. લાખો ભક્તોએ પોતાના ઘરે બાપાની પધરામણી કરી છે, અને મુંબઈના વિખ્યાત ગણેશ મંડળોમાં પણ વિઘ્નહર્તાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ લાલ બાગચા રાજાએ પોતાનું આકર્ષણ જમાવ્યું છે.

9 4પહેલા દિવસે જ લાલ બાગચા રાજાના દર્શન કરવા ભક્તોની જોરદાર ભીડ ઉમટી પડી હતી. તમે પણ કરો ગણેશ ચતુર્થીના પહેલા દિવસે વિઘ્નહર્તાના દર્શન.

10 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.