તાજેતરમાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે અમૃત ઘાયલ ફાઉન્ડેશન દ્વારા અમૃતઘાયલ ગઝલોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમ અંગે નિલેષ ભટ્ટે જણાવ્યું હતુ કે આ અમૃતઘાયલ ફાઉન્ડેશનનો ત્રીજો કાર્યક્રમ છે. અમૃતઘાયલ ૨૦૦૨માં આ દૂનીયા છોડી ગયા પછી કોઈ સામાજીક સંસ્થાએ સ્થાનીક સ્વરાજયની સંસ્થાએ કે ચૂટાયેલા નેતાઓએ એમની પાછળ કશું પણ નથી કર્યું પણ સામાન્ય માણસ પાછળ અહી રાજકોટમાં ચોક થાય છે. અમૃત ઘાયલ મારા પિતાજી હતા એટલે મારી આ પિતાને શ્રધ્ધાંજલી છે અને એક પિતૃ તરપણ છે.
Trending
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ
- મીડિયા કરતા પોલીસ કર્મીઓમાં કાર્યસંતોષ અને કાર્ય સામેલગીરીનું પ્રમાણ વધુ: સર્વે