કોરોનાની મહા મારીના કારણે રાજ્યભરમાં શિક્ષણ બંધ છે. અને સરકારે ઓનલાઈન શિક્ષણ આપવાનું નક્કી કર્યું ત્યારે પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી શાળાના શિક્ષક નાથાભાઇ ચાવડા એ અનોખી પહેલ કરી હતી જે બાળકો ના ઘરે ટીવી અને મોબાઈલ નથી તેવા બાળકો માટે બાળકો ના વાલીઓ વ્યવસ્થા કરવા જણાવ્યું અને આ શિક્ષકને શાળાના આચાર્ય ઉમેશભાઈ ગોંડલીયા દ્વારા સહકાર મળતાં સ્થાનિક બાળકોના વાલી ઇરફાનભાઈ લાખાણી સહિત લોકોએ સહકાર આપતા ખાટકીવાસ માં આવેલ મદરેસા માં ટીવી ની વ્યવસ્થા કરી ધોરણ ૩ થી ૮ ના બાળકો ટાઈમ ટેબલ મુજબ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે. તમામ સરકારી ગાઈડ લાઇન નું પાલન કરી આ શિક્ષકે અનોખી સમસ્યાને અવસર માં ગોઠવી છે.
Trending
- મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાન મહાવીરના આ સિદ્ધાંતોનું પાલન કરો
- જો મતદાન માટે આવું થાય તો સજા પણ થઇ શકે છે???
- ટૂંક સમયમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે આ સસ્તો સ્માર્ટફોન, જે 108 મેગાપિકસેલથી હશે સજ્જ
- બ્રેઈન સર્જરીના એક મહિના પછી, સદ્ગુરુ ઇન્ડોનેશિયાની 10-દિવસીય મુલાકાત સાથે ફરી સક્રિય
- Teslaએ આ કારણથી Cybertruckને કર્યા રિકોલ
- આ શાહી વાટકી ક્યાં છે, જેમાંથી ભૂત અને જીનનો અવાજ આવે છે…!
- પોલીસની દારૂ-જુગારની બદ્દી ડામવા કરાયેલી કાર્યવાહીએ રાજકોટને બનાવ્યું ’ડ્રાય સીટી’!!
- મધ્ય પૂર્વમાં ઉકળતો ચરુ : ઈરાની સમર્થક જૂથ દ્વારા ઈરાકમાં બોમ્બ ધડાકા