મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે રાજકોટ પધાર્યા છે. આજે સવારે તેઓનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. ત્યારબાદ અહીંથી તેઓ ગરેડિયા કુવા રોડ ઉપર આવેલી રમણીકલાલ એન્ડ સન્સ નામની પેઢીમાં ચોપડાપૂજન કરવાના છે. આ સાથે તેઓ સંપન્ન થયેલી વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે કાર્યકરો સાથે બેઠક યોજવાના છે. ત્યારબાદ તેઓ મોડી રાત્રે ૯:૪૫ કલાકે રાજકોટથી ગાંધીનગર જવા રવાના થશે. આમ આજે દિવાળીનો દિવસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના હોમટાઉન રાજકોટમાં વિતાવશે.
Trending
- શું હાથ-પગમાંથી ચામડી ઉતરવા લાગી છે?
- AI અને Machine Learning આપશે ભારતના યુવાનોને નૌકરીની તક…
- SBIના કરોડો ગ્રાહકોને આંચકો, 1 એપ્રિલથી આ સેવા 75 રૂપિયા મોંઘી થશે
- ઉનાળામાં છોડને સ્વસ્થ રાખવા માટે આ રીતે હિંગનો ઉપયોગ કરો
- શેરબજારના રોકાણકારોને આ નવો નિયમ કરાવશે મોટો ફાયદો…
- વિશ્વના સૌથી મોંઘા કપડાં કયા છે!
- ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને પરિણામ પહેલા જ ત્રણ ગુણની લ્હાણી
- રાજયભરમાં દારૂ, સોનું, ચાંદી અને ચરસ સહિત રૂ.42.62 કરોડની વસ્તુઓ જપ્ત