રાજકોટના હાર્દ સમાન બસપોર્ટનું આશરે પાંચ માસ પૂર્વે લોકાર્પણ બાદ આખરે સોમવારથી બસપોર્ટ ધમધમશે. મુસાફરો માટે એડવાન્સ બુકિંગની સુવિધા શાસ્ત્રીમેદાન બસ સ્ટેન્ડ અને ઢેબર રોડ બસપોર્ટ ખાતે બન્ને જગ્યાએથી ચાલુ રહેશે. આ ઉપરાંત સોમવારથી શરૂ થનાર નવા બસપોર્ટ પર આઠ પ્લેટફોર્મ દર્શાવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર સિવાયની તમામ બસોનું સંચાલન નવા બસપોર્ટથી થશે અને આ સિવાયની બસો શાસ્ત્રી મેદાનથી જ દોડશે.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’