ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રદિપભાઈ જોષીએ જણાવેલ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ અને બાળકોની સમૂહમાં જનોઈ બદલાવાની વિધિ આવતીકાલે તા.૧૫ને ગુરૂવારે સવારે ૮ વાગે મોજ નદીના સાનિધ્યમાં બિરાજતા સોમના મહાદેવના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ છે. તેમાં આચાર્ય સુધીરભાઈ પંડયા મંત્રોચ્ચારવિધિ કરાવશે. આ તકે ભૂદેવોને જનોઈવિધિમાં સોમના મંદિરના મહંત વિવેકગીરી તરફી દૂધની વ્યવસ કરી આપવામાં આવશે.
Trending
- ઇઝરાયેલનો ઈરાન ઉપર મિસાઈલ દ્વારા વળતો હુમલો, યુદ્ધ નોતરશે?
- શું જમીનને ડિમેટના ફોર્મેટમાં લઈ જવાશે?
- વાહ રે ચૂંટણી: ભોજાઈ સામે લડતી નણંદનું 35 લાખનું કરજ ચૂકવવાનું બાકી
- નિર્ભય ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ: 1000 કિલોમીટર દૂર દુશ્મનોને કરશે ધ્વસ્ત
- અમદાવાદના તાપમાનમાં એક ડિગ્રીનો વધારો વર્ષે 1300 લોકોના ભોગ લઈ શકે છે!!!
- ભારતીય જનતા પાર્ટીએ રાજકોટના રણ મેદાનમાં મહાભારતને નોતરું આપ્યું છે : પરેશ ધાનાણી
- લોકસભા બેઠકના ઉમેદવારઓએ વિજય મુહૂર્તમાં ભર્યા નામાંકન
- હવે તમે પણ તમારા ઘરે બેસીને મિનિટોમાં ડાઉનલોડ કરી શકશો વોટર આઈડી કાર્ડ.