Abtak Media Google News

ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રદિપભાઈ જોષીએ જણાવેલ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ અને બાળકોની સમૂહમાં જનોઈ બદલાવાની વિધિ આવતીકાલે તા.૧૫ને ગુરૂવારે સવારે ૮ વાગે મોજ નદીના સાનિધ્યમાં બિરાજતા સોમના મહાદેવના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ છે. તેમાં આચાર્ય સુધીરભાઈ પંડયા મંત્રોચ્ચારવિધિ કરાવશે. આ તકે ભૂદેવોને જનોઈવિધિમાં સોમના મંદિરના મહંત વિવેકગીરી તરફી દૂધની વ્યવસ કરી આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.