Abtak Media Google News

પૂ. રમેશભાઈ ઓઝાના વ્યાસાસને યોજાનાર શિવકથાની પોથીયાત્રા યોજાઈ

પરમ શિવભક્ત હિતાબેન પંડ્યા જેઓ પૂર્વ જીલ્લા અને સત્ર ન્યાયાધિશ તથા પૂર્વ પ્રિન્સિપાલ જજ હોય જેમના દ્વારા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે સાગરદર્શન ઓડીટોરીયમ હોલ ખાતે શિવકાનું તા.૧૩ થી તા.૨૦ ઓક્ટોબર દરમ્યાન આયોજન કરવામાં આવેલ. આજરોજ શ્રી સોમનાથ મંદિર ખાતે થી પોથીયાત્રા યોજવામાં આવી જેમાં હિતાબેન પંડ્યા તેમજ પુ.યજ્ઞેશભાઇ ઓઝા (રાજુલા) સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર તથા કર્મચારીઓ આ પોથીયાત્રામાં જોડાયા હતા. આજરોજ આ કાનો વિધિવત પ્રારંભ થવા જઇ રહેલ છે, પુ.રમેશભાઇ ઓઝા(ભાઇશ્રી)ના શિષ્ય પુ.યજ્ઞેશભાઇ ઓઝા (રાજુલા) ના શ્રી મુખે આ કાનું શ્રવણ એક લ્હાવો છે. સાગર દર્શન ઓડીટોરીયમ ખાતે બપોરે ૨-૩૦ થી સાંજે ૬-૩૦ દરમ્યાન શિવકા યોજાશે. જેનો લાભ લેવા સૌ ધર્મપ્રેમી ભક્તોને હાર્દિક નિમંત્રણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.