સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના માણો નાસતા ફરતા આરોપીઓ પકડવા સારુ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. રમેશભાઇ પટેલનાઓને મળેલ બાતમી હકીકત આધારે જોરાવરનગર પો.સ્ટે. ના મારા મારીના ગુન્હામાં છેલ્લા વર્ષથી નાસતો ફરતો આરોપી અબ્બાસભાઇ ગનીભાઇ પીરજાદા જાતે મુ.માન સૈયદ ઉ.વ.૩૨ ધંધો કલર કામ રહે. રતનપર સુધારા પ્લોટ હાલ રહે. રાજકોટ, ગાંધીગ્રામ રામાપીર ચોકડી ગૌતમનગર શેરી નં.૧ મારુતી હોલની પાછળ અનિલભાઇ એસ.ટી. વાળાને રતનપર નવા સર્કીટ હાઉટ પાસેથી ધોરણસર અટક કરી જોરાવરનગર પો.સ્ટે. સોંપી આપેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા