Abtak Media Google News

સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના માણો નાસતા ફરતા આરોપીઓ પકડવા સારુ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. રમેશભાઇ પટેલનાઓને મળેલ બાતમી હકીકત આધારે જોરાવરનગર પો.સ્ટે. ના મારા મારીના ગુન્હામાં છેલ્લા વર્ષથી નાસતો ફરતો આરોપી અબ્બાસભાઇ ગનીભાઇ પીરજાદા જાતે મુ.માન સૈયદ ઉ.વ.૩૨ ધંધો કલર કામ રહે. રતનપર સુધારા પ્લોટ હાલ રહે. રાજકોટ, ગાંધીગ્રામ રામાપીર ચોકડી ગૌતમનગર શેરી નં.૧ મારુતી હોલની પાછળ અનિલભાઇ એસ.ટી. વાળાને રતનપર નવા સર્કીટ હાઉટ પાસેથી ધોરણસર અટક કરી જોરાવરનગર પો.સ્ટે. સોંપી આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.