ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ ક્રિકેટને લોકપ્રિય બનાવવા ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વનડે ઈન્ટરનેશનલ લીગને મંજૂરી આપી દીધી છે. આઈસીસી જાહેર કરવામાં આવેલી ટેસ્ટ સિરીઝ લીગમાં 9 ટીમો ભાગ લેશે. હાલ ટેસ્ટ રમતા હોય તેવા 12 દેશો છે. આ લીગ હેઠળ પ્રત્યેક ટીમોએ 2 વર્ષમાં 6 સિરીઝ રમવાની રહેશે. આ 6 સિરીઝમાંથી 3 ઘરઆંગણે અને 3 વિદેશી ધરતી પર રમાશે. આ ટેસ્ટ લીગ 2019-20માં રમાશે, જોકે તેનું સંપૂર્ણ શેડ્યૂલ હજુ તૈયાર થયું નથી. આ લીગ રમી ક્રિકેટ ટીમો વર્લ્ડ કપમાં પણ એન્ટ્રી કરી શકશે. ટેસ્ટ લીગ બાદ વનડે લીગમાં આઈસીસીના તમામ 12 ફૂલ મેમ્બરશિપ ધરાવતા દેશોની ટીમો અને આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપની વિજેતા ટીમ ભાગ લેશે. 4 દિવસીય ટેસ્ટ થકી ટેસ્ટ ટીમોને વધુ મેચો રમવાની તક મળશે.
Trending
- બાપ રે…. પુલકિત સમ્રાટએ પહેલી વખત ખીર બનાવીને સાસરિયા વાળાએ શું રીએક્શન આપ્યા!!!
- સોનું લેવું હોય તો હજી લઈ લેજો ,પછી કે’ તા નઈ કે રહી ગ્યાં!!
- આ મંદિરને ‘ગેટ ટુ હેલ’ માનવામાં આવે છે, જે અંદર જાય છે તે ક્યારેય પાછો નથી ફરતો.
- પોસ્ટર જોતાં જ લાગે છે કે રજનીકાંતની ફિલ્મ “થલાઇવા 171” ધમાલ મચાવશે
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ