સબ ટીવી પ્રખ્યાત થઇ હોય તો તેનો ક્ષેય તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલને આપી શકાય તો આ શોમાંથી એક ખૂબજ લોકપ્રિય પાત્ર પોપટલાલની સિરિયલમાંથી બાદબાકી થાય તેવા અહેવાલો મળી રહ્યા છે. પારિવારિક ઘણાં વર્ષોથી આ સિરિયલમાં કામ કરે છે તેમને શોના નિર્માતા અસીત મોદી વચ્ચે કોઇ બાબતે થયો હતો આ વિવાદ એટલો વકર્યો કે તેને શો છોડી જવાનું કહી દેવામાં આવ્યું છે. જેઠાલાલ દિલીપ જોષી અને શ્યામ પાઠકનું એક કોમિક પર્ફોમન્સ લંડનના ભારતીય દર્શકો માટે યોજાયું હતું જો કે પર્ફોમન્સ માટે શ્યામ પણ લંડન જવાનો છે તે વાતથી શો મેકરો અજાણ હતા અન આ મુદ્ે વિવાદ થતા હવે પોપટલાલને શો છોડવાનું અલ્ટિમેટમ અપાયુ છે. જો કે ત્યાર બાદ શ્યામે નિર્માતા પાસેથી માફી માંગી હોવાનું પણ સામે આવ્યું હતું.
Trending
- IPL 2024 : SRH vs MIના મેચમાં તૂટ્યા આ રેકોર્ડ્સ…
- અદાણી પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં ભાગીદારી વધારી
- Godzilla x Kong બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર…….
- વાંકાનેરના દિઘલીયા ગામે માતા-પિતા અને બહેનના હાથે પ્રેમાંધ સગીરાની હત્યા
- ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે 2 એપ્રિલ અને ફાર્મસીમાં 9મીથી ઓનલાઇન રજીસ્ટ્રેશન
- કાળઝાળ ગરમી: અમરેલી 41.6, રાજકોટનું 41.3 ડિગ્રી તાપમાન
- તમે પણ હોઠ પર દરરોજ લિપસ્ટિક લગાવો છો!!!
- દિલ્હી CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો