Abtak Media Google News

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની આગાહીને પગલે વડોદરા નજીક આવેલા જરોદ સ્થિત એનડીઆરએફની ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છ જવા રવાના થઇ ગઇ છે.

જેમાં નલિયા, કંડલા, જામનગર, દ્વારકા પોરબંદર, સોમનાથ, અમરેલી, મોરબી, રાજકોટ, જુનાગઢ અને જોડિયામાં  ટીમો આજે બપોરે પહોચી જશે પહોંચી જશે.

23

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.