Abtak Media Google News

આદીત્ય રોય કપૂર અને ફરાન અખ્તર મા શ્રધ્ધા ને લઇ ને થયો મહા સંગ્રામ. શ્રધ્ધા કપૂર અને આદીત્ય રોય કપૂર ફિલ્મ ઓક જાનુ પછી એક પાર્ટી મા બન્ને જોવા મલ્યા એક સાથે જેને લઇ ને આદીત્ય અને ફરાન મા શરુ થયો મહસંગ્રામ. આ ઝઘડા ની જાણ થતા શ્રધ્ધા ફરાન ને મનાવવા તેના ઘરે ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.