Browsing: Visarjan

વિઘ્નહર્તા દેવના મહાઉત્સવનો આજે અંતિમ દિવસ છે. આવતીકાલે ભક્તજનો દ્વારા દુંદાળા દેવને પૂર્ણ ભક્તિભાવ સાથે વિદાય આપવામાં આવશે. “ગણપતિ અપને ર્ગાંવ ચલે કૈસે હમકો ચેન પડે”…

અનંત ચતુર્દશીની વિશેષ ધાર્મિક માન્યતા છે. આ દિવસે ભક્તો વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. હિંદુ પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ અનંત…

ગણપતિ મહોત્સવ પૂર્ણ થવાના આડે હવે બે દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે વિસર્જન દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ સાત…

‘અબતક’ પરિવારના આંગણે પણ ગણપતિદાદાની સ્થાપના વાજતે ગાજતે કરવામાં આવી હતી. અબતક પરિવાર દ્વારા રોજ સવાર-સાંજ વિધિવત શ્રઘ્ધા પૂર્વક ગણપતિદાદાની પૂજા આરતી કરીવિવિધ પ્રસાદ અર્પણ કરવામાં…

શહેરમાં દસ-દસ દિવસ ગણપતિબાપાની આરાધના પૂજા-આરતી પર્વ બાદ આજે ભક્તો રડતી આંખોએ બાપાની વિસર્જન યાત્રામાં જોડાશે અને ગણપતિ બાપાને આગલા વર્ષે જલ્દી પધારવા પ્રાર્થના કરી પધરામણી…