Browsing: Vegetarian

રોજિંદા આહારમાં શરીર માટે પોષક તત્વોની પૂર્ણતા માટે સાવચેતી અનિવાર્ય, આદર્શ ગણાતા આહારમાં તમામ તત્વો મળી રહે તે જરૂરી નથી શાકાહારી અને ખાસ કરીને વનસ્પતિ જન્ય…

શાકાહારથી શરીરને થાય છે સર્વશ્રેષ્ઠ ફાયદા કોલોન કેન્સર ખૂબ જ ગંભીર રોગ છે. મોટા ભાગે આ કેન્સર માંસ ખાવાના કારણે થાય છે. જીવનભર શાકાહારીઓ ક્યારેય આવી…

વર્લ્ડ વીગન ડે શું વીગન બનીને પણ સ્વાદિષ્ટ આહાર મેળવી શકાય? વિશ્વભરમાં વર્લ્ડ વીગન ડે પહેલી નવેમ્બરે  ઉજવવામાં આવે છે. આપણે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન એટલે…

અબતક,રાજકોટ હાલમાં પણ સમાજનો મોટો વર્ગ માને છે કે ઈંડા એ શાકાહારી ખોરાક છે. આવા લોકોને અમુક વર્ગ દ્વારા એવો પાઠ ભણાવી દેવામાં આવ્યો છે…

દર વર્ષે 25 નવેમ્બરે કરૂણાવતાર, કેળવણીકાર, એક મહાન કવિ, તત્વજ્ઞાની, સંત અને ગરીબો, પ્રાણીજીવમાત્રાના સેવક સાધુ ટી.એલ. વાસવાણીજીનાં જન્મદિવસે મીટ લેસ ડે ઉજવવામાં આવે છે. તેઓ…

વિશ્ર્વભરમાં ફેલાયેલા 100 કરોડ હિંદુઓમાંથી બધા જ શાકાહારી ન પણ હોઈ શકે, પરંતુ દરેકના સામિષ આહાર ન ખાવો જોઈએ તેવી ભાવના તો રહેવાની જ. એ દરેકે…

શાકાહારી આહારના ઘણા ફાયદાઓ છે: માંસાહારથી હાઇબ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને સ્થૂળતામાં વધારો થાય: શાકાહારીઓમાં મૃત્યુનું જોખમ ઓછું હોય છે: 1978થી શાકાહારી દિવસ ઉજવાય છે ખુશી, કરૂણા અને…

આથામાંથી વિટામીન બી-૧ર મળી રહે તેવું સંશોધન થયું આપણે બધા જાણીએ છીએ કે વિટામીન બી-૧ર મુખ્યત્વે માંસાહારમાંથી મળે છે. આના કારણે શાકાહારીમાં વિટામીન બી-૧ર ઉણપ ખુબ…