Browsing: swaminarayan temple

ઇન્ટરનેશનલ ન્યૂઝ UAE માં પહેલું હિન્દુ મંદિર હવે ભક્તો માટે ખુલ્લું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. બોચાસણ સ્થિત શ્રી અક્ષર…

1673849715138

મુળી ધામમાં સ્વયં ઘનશ્યામમહારાજ દ્વારા સ્થાપવામાં આવેલ સ્વામી મંદિરના ર00 વર્ષની પુર્ણ હુતિએ સાત દિવસીય મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે સ્વયમ…

Untitled 1 Recovered Recovered Recovered 41

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ મેમનગર  સ્વામિનારાયણ ગુરુકુલમાં ઠાકોરજીના તથા સંતોના દર્શને પધારતા, એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી  માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી  બાલકૃષ્ણદાસજી સ્વામીએ   ભૂપેદ્રભાઇને કમળના પુષ્પનો…

Img 20221105 Wa0010 1

રાજકોટ ગુરૂકુળમાં સંતો અને વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ આરતી કરી પ્રાગટયદિનની ઉજવણી આર્તનાદથી કરાતી પ્રાર્થનાને આરતી કહેવામાં આવે છે’.  દરેક સંપ્રદાયોના નાના મોટા મંદિરોમાં ભગવાનની તેમજ માતાજી…

Whatsapp Image 2022 11 04 At 2.19.06 Pm

માણાવદરના યાત્રાધામ એવા સ્વામિનારાયણ મંદિરે યોજાયેલ છપ્પનભોગ – અન્નકોટના દર્શન કરવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અને ગોવર્ધનનાથજીના દર્શનનો લહાવો લીધો હતો અને ધન્યતા અનુભવી…

Dsc 0544

યોગી સભા ગૃહમાં સોમવારે સવારે અપૂર્વમૂનિના આશિર્વાદ સાથે પ્રારંભ થશે રાજકોટના યોગપ્રેમી નગરજનો માટે સોમવાર તારીખ 5 ના સવારે પતંજલિ યોગપીઠના ઉપક્રમે એક સંકલિત યોગ શિબિરનું…

પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અમદાવાદમાં હરિભકતોએ કરી ગુરૂવંદના ભારતીય સંસ્કૃતિમાં અષાઢી પૂર્ણિમાનો આજનો દિવસ ‘ગુરૂપૂર્ણિમા’ તરીકે પ્રસિદ્ધ છે. આ દિવસ ભગવાન વેદવ્યાસજીની સ્મૃતિરૂપે ઉજવવામાં આવે…

20220701174333 Img 7828

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા શુક્રવારે રથયાત્રાનો ઉત્સવ વરસતા વરસાદમાં ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીએ રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા…

વડાપ્રધાન મોદીની ઉ5સ્થિતિ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું પ્રેરણાત્મક ઉદ્બોધન અને રાષ્ટ્રપતિનો વિડીયો ક્લીપના માધ્યમથી શુભેચ્છા સંદેશ જ્ઞાનયજ્ઞનું અનોખું સંભારણું બનશે વડોદરા શહેરના કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરે ચાલી રહેલી…

આજે PM મોદી વડોદરામાં સ્વામીનારણ મંદિર ખાતે આયોજિત ‘યુવા શિબિર’માં વર્ચ્યુઅલી  જોડાયા હતા. સ્વામિનારાયણ મંદિર, કુંડલધામ અને સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવી…