Browsing: swaminarayan gurukul

વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બરૂની ક્લમ, પીંછી, કંકુ, ચોખા વગેરેનો ઉપયોગ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનના 75 વર્ષ નિમિત્તે યોજાઈ રહેલ અમૃત મહોત્સવનું આમંત્રણ સંતોએ આપ્યું. ધાર્મિક, સામાજિક અને…

મહિલા સેમિનારમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુમુર્જી ઓનલાઇન સંબોધન કરશે તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ, કવિ કુમાર વિશ્વાસ વગેરે હાજરી આપશે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન…

હજારો હરિભકતોએ ભગવાનની પ્રતિમા પર જલાભિષેકનો લાભ લીધો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન રાજકોટ દ્વારા તારીખ 22 થી 26 ડિસેમ્બર સુધી રાજકોટની મવડી ચોકડીથી અઢી કિલોમીટર દૂર…

અબતકની મુલાકાતે આવેલા સંતોએ માહિતી આપી મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માની આત્માની શાંતી અર્થે સ્વામિનારાયણ ગુરૂકુળમાં ખાસ વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. અબતકની મુલાકાતે આવેલા પ્રભુ…

વિદ્યાર્થીઓ અને શાળાના ઉત્કર્ષ માટે શિક્ષકોની શું ભુમિકા હોવી જોઇએ તે વિષય ઉપર ચર્ચા કરાય સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા દેશ વિદેશમાં અનેક શાખાઓમાં વિદ્યા, સદવિધા…

ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓને દ્રષ્ટાંતોથી માર્ગદર્શન અપાયું રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ હરહંમેશ શૈક્ષણિક અને સંસ્કાર ઘડતરના નવા નવા આયામો દ્વારા વિદ્યાર્થીઓ ઉત્કર્ષનું કાર્ય કરી રહ્યું છે.…

ઢેબર રોડ સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે ‘વિશ્વ તમાકુ દિવસ’ નિમિતે કાર્યક્રમ યોજાયો વિશ્વ તમાકુ દિવસે ઢેબર રોડ   સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ ખાતે ભારતની યુવા પેઢી તંદુરસ્ત અને નિરોગી રહે…

પંચદિનાત્મક કથાની સાથે નિ:શુલ્ક નેત્રરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, વ્યસનમુક્તિ કેમ્પ વિગેરે સામાજીક સેવાકાર્યોની સરવાણી વહેશે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની સ્થાપનાને ચાલુ વર્ષે 75 વર્ષ પૂર્ણ…

શિક્ષણની ગુણવતામાં લાવેલા સુધાર અંતર્ગત વઘાસીયાની એવોર્ડ માટે પસંદગી રાજકોટ સ્વામીનારાયણ ગૂરૂકુળના પૂર્વ આચાર્યનું ‘નવભારત રત્ન એવોર્ડ ફોર એજયુકેશન એકસેલન્સ’ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશમાં…

સુરતના વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળમાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસજીનું ઉમળકાભેર સ્વાગત: રાજકોટ ગુરૂકુળના સંતો, હરિભક્તો, વિર્દ્યાીઓ મોટી સંખ્યામાં જોડાયા રાગના રણકા, સ્વાદના સબડકાને મનનો મોરલીયો સાધુતા તરફની…