Browsing: Superstition

વલસાડ સમાચાર વલસાડ જિલ્લાના ઘરમપુર તાલુકાના એક ગામમાં અંધશ્રદ્ધાના પગલે સ્કૂલમાં તાંત્રિક વિધિની ઘટના સામે આવી છે. સાદડપાડા સ્કૂલમાં રસોઈયા ગણજુભાઈ ભોયાએ સ્કૂલના પરિસરમાં ભૂવા બોલાવી…

અંધશ્રદ્ધા તમને ક્રિયાહીન અને જીવલેણ બનાવે છે. આપણા સમાજમાં કેટલીક માન્યતાઓ પ્રચલિત છે જેને અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. જોકે કેટલાક લોકો માટે તે વિશ્વાસનો પ્રશ્ન હોઈ…

21મી સદીના કમ્પ્યુટર અને ડિઝીટલ યુગમાં પણ 18મી સદીની પ્રતિતિ થાય તેવી અંધ શ્રધ્ધાની શરમજનક ઘટના બાબરા ખાતે પ્રકાશમાં આવી છે. જુદા જુદા પરિવાર દ્વારા રમેશ…

બાબરા સમાચાર 21મી સદીમાં પણ આજે રોગ મટાડવા તેમજ સંતાન પ્રાપ્તિ માનતાના નામે નિર્દોષ પશુની બલી ચડાવવામાં આવે છે. ત્યારે બાબરામાં કાળી ચૌદશનો પ્રારંભ થાય તે…

રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના સરધારપુર ગામનો અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે એમપીની પરિણીતાને 24 દિવસ પૂર્વે પૂત્ર પ્રાપ્તિ થયા બાદ તેણીને ધાવણ આવતું ન…

           કલ્યાણપુર ગામના ખેડૂત પિતા- પુત્રએ તાંત્રિક વિધિથી સોનું મેળવવાની લાલચે દસ લાખ રૂપિયા ગુમાવ્યા      જામનગર સમાચાર જામનગર જિલ્લાના જામજોધપુર…

આર્થીક ભીંસથી અંધશ્રદ્ધા તરફ વાળ્યાં દસાડા તાલુકાના વડગામે ફુલ જેવી માસુમ બાળકીને ડામ દીધા કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ લોકો પોતાની મનોકામના પૂરી કરવા અથવા અધૂરા જ્ઞાન સાથે…

સંતાન પ્રાપ્તિ અને બે પુત્રના જન્મ બાદ એકનું ડૂબી જવાથી મોત નીપજતાં દોરા ધાગા કરતા’તા છ દિવસ પહેલા પૂર્વ ભાજપ અગ્રણીના મકાનમાં કામ કરતી પરિણીતાની…

જીવનનું અંતિમ સત્ય ઈશ્વર છે: જીવનમાં બનતી તમામ ઘટનાઓ કર્મને આધીન છે વિશ્વ આખામાં અંધશ્રદ્ધા આજે પણ ફેલાયેલી જોવા મળે છે.ભારત પણ અંધશ્રદ્ધાથી ભરેલો દેશ છે.ભારતીય…

પિતૃ મોક્ષ મહિનામા રીત રીવાજ માટે બલી ચડાવવી, પોતાના સ્વજનોનો ભોગ ધરવાની અંધશ્રધ્ધાના અતિરેક જેવી ઘટના અટકાવવા જગૃતિ લાવવી જરુરી: જયંત પડંયા જસદણ તાલુકાના વિછીંયામાં અંધશ્રધ્ધાના…