Browsing: somnath trust

મહેશ્ર્વરી, લીલાવંતી અને સાગર દર્શન અતિથીગૃહના રૂમ ઓનલાઇન બુકીંગ કરી 174 યાત્રાળુ સાથે રૂ. 33.38 લાખની છેતરપિંડી કરી રાજસ્થાનના શખ્સને ગીર સોમનાથના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ…

અતિથીગૃહમાં આવાસ બુકીંગના નામે રૂા.24 હજારની ઠગાઇ કરનાર બે સામે ફરિયાદ સોમનાથ ટ્રસ્ટ અતિથીગૃહ વેબસાઇટનો દુરઉપયોગ કરી નાણા પોતાના એકાઉન્ટમાં જમા કરાવી છેતરપીંડી કરતી બાબતે સોમનાથ…

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતનાની ઉપસ્થિતિ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ જુનાગઢ વિભાગના વિભાગીય નિયામક જીઓ શાહ અને પરિવહન અધિકારી પીલવાયકર તેમજ ડેપો…

સોમનાથ ખાતે દેશ-વિદેશથી યાત્રિકો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે. નજીકમાં આવેલ સંઘ પ્રદેશ દિવના બીચ સાઇટ સીન જોવા લાયક હોય, યાત્રિકો સલામત યાત્રા કરી શકે…

સોનારીયા હેડવર્કથી ‘નીર’ સોમનાથ પહોંચતા પૂજાવિધિ સાથે ‘નર્મદે’નું સ્વાગત ‘દાદા’ના જળાભિષેક માટે હરિદ્વારથી ગંગાજળ મંગાવાતું સોમનાથ ટ્રસ્ટને હવે પ્રતિદિન ૩૦ લાખ લીટર નર્મદાનીર આપવાની સુંદર વ્યવસ્થા…

સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુલ બેઠકમાં લેવાયો નિર્ણય:વડાપ્રધાન મોદી બન્યા નવા ચેરમેન દેવાધિદેવ મહાદેવના બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ મંદિર. સોમનાથ મંદિર ફકત રાજ્ય કે…

સોમનાથ ટ્રસ્ટ-હમીરજી ગોહિલ સ્મારક ટ્રસ્ટ દ્વારા કેશુબાપાની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિતે ધાબળા વિતરણ સહિતના સેવાયજ્ઞ શ્રી સોમનાથ ટ્રસ્ટના પૂર્વ ચેરમેન સ્વ. કેશુભાઇ પટેલની બીજી માસિક પુણ્યતિથિ…

ઓનલાઈન-ઓફલાઇન બુકિંગ કરાવનાર દરેકને યાત્રિકોને લાભ મળશે: ટ્રસ્ટ દ્વારા પ્રવાસનને વેગ આપવા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય કોરોનાની મહામારીને કારણે યાત્રાધામ સોમનાથના ભાંગી પડેલા પ્રવાસનને ફરી ધમધમતું કરવા…

માત્ર ૧૧ હજારમાં આ સુવિધાનો લાભ લઇ શકાશે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટરમાં લગ્ન મંગળ હોલ ની સુવિધા શરુ કરવામાં આવી છે. વધતા જતાં…

સોમનાથ મંદિરમાં પ્રસાદી-ફૂલહાર વાંસની છાબડીમાં જ લઈ જઈ શકાશે ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે ૪૦૦ જેટલી છાબડીઓનો પ્રબંધ કરાયો વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સમગ્ર દેશનું આઈકોનીક દરજ્જો…