Browsing: somnath temple

સોમનાથમાં મહાદેવ મંદિર એ કરોડો લોકોની આસ્થાનુ કેન્દ્ર છે ત્યારે આજ રોજ ગદ્દર ૨ ફિલ્મના ડાયરેક્ટર અનીલ શર્મા પોતાના પરીવાર સાથે સોમનાથ મંદીરે દશઁન કરવા પહોંચ્યા…

ધોતી, પિતામ્બર, માતા પાર્વતીને અર્પણ કરેલી સાડી, મંદિરની ઘ્વજાનો પ્રસાદ ઓનલાઇન ઓર્ડર થકી આપી શકાશે પ્રથમ જયોતિલીંગ એવા સોમનાથ મહાદેવના ભકતો માટે સારા સમાચાર હવે…

મુખ્ય સ્ટેશન ભવનની છત ઉપર 12 શિખર હશે જે 12 જયોતિલિંગોનું પ્રતિનિધિત્વ કરશે રેલવે સ્ટેશનોને માત્ર સેવાના એક સાધન રૂપે જ નહીં, પણ એક મિલકત તરીકે…

જિલ્લા પોલિસ વડાએ નિરીક્ષણ અને માર્ગદર્શન આપ્યું ગીર-સોમનાથ જિલ્લાના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આજે સોમનાથ ખાતે ખાસ મુકામ કરી પવિત્ર શ્રાવણ માસ અંગે ગોઠવાયેલ પોલિસ…

વિરપુરના ગાદિપતિ રધુરામ બાપા પરીવાર સાથે 4-7-2022 સોમવારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવેલ હતા. સોમનાથ તિર્થના સર્વાંગી વિકાસ તથા ભવ્યતાથી જોઇ તેઓએ ખુશી વ્યક્ત કરેલ હતી,…

સોમનાથ મંદિરે બ્રીજેશ મેરજા, પંચાયત મંત્રી ગુજરાત સરકાર ભગવાન સોમનાથજીના દર્શનાર્થે પધારેલ હતા. ભગવાન સોમનાથને ગંગાજળ અભિષેક કરેલ તથા સોમેશ્ર્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી અને…

સોમનાથ મંદિર એન્ટ્રીચેકીંગથી દિગ્વીજય દ્વાર સુધી દર્શનાર્થીઓને ઉનાળાનો તાપ-વરસાદ ન લાગે તે માટે મંડપો બાંધવામાં આવ્યા વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે યાત્રિકોની સુવિધાઓ અર્થે સોમનાથ ટ્રસ્ટના…

સામેનાથ ટ્રસ્ટ અને સંસ્કૃત યુનિ.ના સંયુકત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિતો માટે સંસ્કૃત સંભાષણ વતર્ગનો પ્રારંભ વિશ્વના કરોડો લોકોની આસ્થાના પ્રતીક એવા દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના…

મહાશિવરાત્રી નિમિતે પાલખી યાત્રા, જ્યોત પૂજન, ચાર પ્રહારનું વિશેષ પૂજન આરતી સહિત વિવિધ કાર્યક્રમોની સરવાણી અબતક,અતુલ કોટેચા,વેરાવળ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરીક ઉજવણી કરવામાં આવતી…

બે દિવસ નિયમિત છના બદલે 12 મહાઆરતી કરાશે અબતક,જયેશ પરમાર, વેરાવળ સોમનાથ મહાદેવ મંદિરે તા.1 માર્ચ મહાશિવરાત્રી પર્વ ભકિતભાવ અને ધામધૂમથી ઉજવાશે ભાવિકોનો પ્રવાહ અત્યારથી જ…