- રિલાયન્સના ક્વાર્ટર-4નું પરિણામ જાહેર : 18951 કરોડ નફો, શેર ઉપર રૂ.10નું ડિવિડન્ડ જાહેર
- તાઇવાન ધણઘણી ઉઠ્યું : ધડાધડ 80 ભૂકંપના આચકા
- ભારતનું સંરક્ષણ બજેટ વધીને રૂ. 7 લાખ કરોડે પહોચ્યું
- અંતે મસાલાની ગુણવત્તા ચકાસવા એફ.એસ.એસ.એ.આઇ મેદાને !!!
- શું હવે ખરેખર WhatsAppમાં ફોટા અને ફાઇલ ટ્રાન્સફર માટે ઇન્ટરનેટની જરૂરત નહીં રહે…????
- સૌરાષ્ટ્રમાં કેસર કેરીનું આગમન પણ, તાલાલા યાર્ડમાં વિધિવત રીતે પહેલી મેથી હરાજી શરૂ થશે
- 35 મુમુક્ષુઓએ સંસાર ત્યાગ કરી ગ્રહણ કર્યા સંયમનો માર્ગ
- ડાર્ક સર્કલ માત્ર ઓછી ઊંઘને કારણે જ નહીં પરંતુ આ કારણોથી પણ થઈ શકે છે.
Browsing: shiv
હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત આ તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન…
શિવ તાંડવ સ્તોત્ર એ રાવણ દ્વારા સંસ્કૃતમાં ભગવાન શંકરની પૂજા છે, જેના પાઠ કરવાથી માણસને શિવની અપાર ભક્તિ અને આશીર્વાદ મળે છે. મહાદેવના મહિમાનું વર્ણન કરતું…
એકમાત્ર દેવાધિદેવ શિવની પૂજા લિંગ અને મૂર્તિ બંને સ્વરૂપોમાં કરવામાં આવે છે 12 જ્યોતિર્લિંગનો મહત્વ અને મહિમા. ભગવાન શિવની ભક્તિનો મહિનો ચાલુ છે. શિવમહાપુરાણ અનુસાર, એકમાત્ર…
શાસ્ત્રોમાં રુદ્રાક્ષનું ખુબ જ મહત્વ છે શિવજી સાથે ઘણી આધ્યાત્મિક કહાનીઓ જોડયેલી છે. ઘણા લોકોને રુદ્રક્ષ પહેરવાનો શોખ હોય છે પરંતુ શું તમે જાણો છો રુદ્રાક્ષ…
શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે દેશભરની 12 જગ્યાઓ એ જે શિવલિંગ પ્રગટ થયેલ છે તેમાં જ્યોતિ સ્વરૂપે સ્વયં ભગવાન શિવ બિરાજમાન છે, તેથી તેને જ્યોતિર્લિંગ ના…
એક પુષ્પ એક બિલિપત્ર એક લોટા જલકી ધારા ૐ નમ: શિવાયના જાપ કરવાથી આવા-ગમન ટળી જાય જીવ શિવમાં ભળે છે શિવ એટલે, કલ્યાણ, સદા-સર્વદા સર્વેનું કલ્યાણ…
શિવજીની આશકિત મૂલપ્રકૃતિ અને દૈવીપ્રકૃતિ એમ બે રૂપમાં વિભાજીત લિંગ રહસ્ય આર્યાવર્તની ધર્મ સાધના અનુસાર ‘લિંગ’ સાક્ષાત બ્રહ્મનું પ્રતિક છે, અન્ય દરેક દેવ દેવીના વિશેષ રૂપ…
દેવાધીદેવ મહાદેવને અતિ પ્રિય એવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આજથી મંગલ પ્રારંભ થયો છે અને આ પવિત્ર માસમાં શિવભક્તો સતત એક મહિના સુધી શિવભક્તિમાં લીન થશે…
શિવભક્તો થયા દેવાધીદેવની ભક્તિમાં લીન: શિવાલયો હરહર મહાદેવના નાદથી ગુંજ્યા દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય સેવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આજથી શુભારંભ થઇ ગયો છે.શિવભક્તો આજથી સતત એક…
ભારતભરમાં અનેકો શિવાલયો આવેલા છે. એમાં પણ બાર જ્યોતિર્લીંગનું કઈક વિશેષ જ મહત્વ છે. પણ આ સાથે ઘણા એવા શિવ મંદિરો છે જે વિભિન્ન તથ્યો, પૌરાણિક…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.