Browsing: Scientific Reason

સનાતન ધર્મમાં જેટલું મહત્વ પૂજા-પાઠનું છે તેટલું જ મહત્વ ઘંટ વગાડવાનું પણ છે. મંદિર હોય કે ઘર, કોઈપણ દેવી-દેવતાની આરતી ઘંટ વગાડ્યા વિના નથી થતી. દરેક…

છઠના દિવસે ઘેર ઘેર નવા વ્યંજનો બનાવવામાં આવે છે. જ્યારે આ વ્યંજનો શીતળા સાતમના દિવસે શીતળામાતાની પૂજા કર્યા પછી ઠંડા જ આરોગવામાં આવશે. લોકમાન્યતા મુજબ છઠના…

સાલા એક મચ્છર આદમી કો હિજડા બના દેતા હૈ… નાનું એવું મચ્છર આપણને કેટલું કનડગત કરતું હોય છે. ક્યારેક તો નાના પાટેકારનો આ ફિલ્મી ડાયલોગ ખરેખર…

ધાર્મિક માન્યતા મુજબ ભગવાનને પ્રસાદ ધરવાની ઘણી જૂની પરંપરા છે.  ઘણા લોકો રોજ ભગવાનની વિધિ મુજબ પુજા નથી કરતાં હોતા પરંતુ ભગવાનને પ્રસાદ ચઢાવે છે. આ…

કેટલીક ધાર્મિક પરંપરાનો સંબંધ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ છે. હિન્દુધર્મમાં પુજા-પાઠ અને શુભ પ્રસંગોએ કાંડા પર દોરા બાંધવાની પરંપરા છે.આ દોરાઓ માત્ર એક રિવાજ નથી પણ…

હિંદુ ધર્મમાં કાન વિંધાવાની  પરંપરા ખુબજ પ્રાચિન છે. આને 16 સંસ્કારોમાં સામેલ કરવામાં આવ્યો છે અને તેને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. સ્ત્રીઓમાં આ પરંપરા હજુ…

સૂર્યને જળ અર્પણ કરવાનું મહત્વ : આપની સંસ્કૃતિમાં સૂર્યને ભગવાનનું સ્થાન આપવામાં આવ્યું છે. સૂર્યને દરેક ગ્રહમાં સૌથી શ્રેષ્ઠ ગ્રહ મનવમા આવ્યો છે કેમકે સૂર્ય ની…

આપણા હિન્દુ ધર્મમાં શિવલિંગ પર જળ ચઢાવવાનું વિશેષ મહત્વ છે. શ્રાવણ મહિનામાં તો શિવભક્તો ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે પાણી ચઢાવે છે. દરેક મંદિરોમાં શિવલિંગ…