Browsing: rammandir

રાજ્યનું મંત્રીમંડળ દર્શન માટે અયોધ્યા પહોચ્યું  પ્રધાનમંડળ સરયુ નદી પાસે આવેલી ટેન્ટ સિટીની પણ મુલાકાત લેશે.  ગુજરાત ન્યૂઝ : અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ દરેક…

નિષ્ઠા જ રામ મંદિરનો પાયો છે, આ મંદિર પ્રતિષ્ઠા માટે નહીં નિષ્ઠા માટે છે,ભવ્યતા ભગ્ન થઈ શકે છે,દિવ્ય એ છે જે નીત-નૂતન હોય. બધું જ છોડજો…

આ સમય ભારતની વિકાસ યાત્રાનો એક અદભૂત કાળખંડ છે, જેમા દેવકાળ અને દેશકાળ બંને ઝડપથી વિકસી રહ્યા છે: નરેન્દ્રભાઇ મોદી ભારતમાં મંદિર જ્ઞાન અને વિજ્ઞાનનું કેન્દ્ર…

પુરુષોત્તમ ભગવાન શ્રીરામજીના દર્શન કર્યા બાદ સમગ્ર માનવતાના કલ્યાણ માટેની પ્રાર્થના કરી National News વર્ષોની પ્રતીક્ષા બાદ અને સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું…

મારા તમારા નહીં સૌના રામ રામ મંદિર નિર્માણ અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિધાનગૃહે અભિનંદન પાઠવ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ લલ્લાની…

સંસદ ભવનના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન : આખા વર્ષની સરકારની મહત્વપૂર્ણ સિદ્ધિઓ વિસ્તૃત રીતે વર્ણવી છેલ્લું વર્ષ ભારત માટે ઐતિહાસિક સિદ્ધિ ભર્યું રહ્યું, સરકારે…

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાની મૂર્તિના અભિષેક વિધિમાં ભાગ લેનાર ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ ડો. ઉમર અહેમદ ઈલ્યાસી વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે.…

અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠાની ખુશીમાં શ્રીરામની જીવન યાત્રાના થશે ‘દર્શન’ અબતકની મુલાકાતમાં રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર ના પદાધિકારીઓએ ગુજરાતમાં સૌપ્રથમ યોજનારા જય શ્રી રામ જીવન…

જ્યારે આખો દેશ અયોધ્યામાં રામ મંદિરના સ્વાગતની તૈયારી કરી રહ્યો છે ત્યારે, ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ ગુરુ, રામ મંદિર સંસ્કૃતિને પુન:પ્રાપ્ત કરવાનું એક ચિન્હ હોવા વિષે…

અયોધ્યામાં ગઈકાલે રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભવ્યરીતે યોજાયા બાદ આજે રમલલાના દર્શન કરવામાં માટે દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યામાં પહોંચી રહ્યા છે. ગઈકાલે ફક્ત આમંત્રિત મહેમાનોને જ…