Browsing: Rajkot | jasdan

ગામડાઓમાં પણ કોરોનાના આવતા કેસ સંદર્ભે જનજાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યુ જિલ્લાના જસદણ અને વીંછિયા તાલુકાના સરપંચો સો પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ બેઠક કરી ગામડાઓમાં પંચાયતો…

શિબિરમાં વધુમાં વધુ લોકો રકતદાન કરે, મહાદેવ ગ્રુપની હાકલ જસદણમાં લોકડાઉન દરમિયાન એક ખરાં અર્થમાં નિ:સ્વાર્થ સેવા આત્માને અજવાળે છે એવી દિલથી કામગીરી કરનાર મહાદેવ ગ્રુપના…

વિશ્ર્વ કલ્યાણ માટે આખી રાત ઇબાદત કરી જસદણ દાઉદી વ્હારો સમાજ દ્વારા રમઝાન માસ અંતર્ગત ગઇકાલે ૨૩મી રાતની ઘેર બેઠા ઉજવણી કરવામાં આવી હતી. સથો સાથ…

ભાજપના કોર્પોરેટરને ‘તુ પાલિકામાં દેખાયો તો જીવતો રહેવા દેવો નથી, તુ બહાર નિકળ’ કહી કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી આપી પિતા-પુત્ર તુટી પડયા જસદણમાં દોઢ મહિના…

નિકોબારી કબૂતરો લુપ્ત થવાની આરે……ને કબુતર પ્રેમીઓના જણાવ્યા મુજબ કબૂતર પાળવાનો હજુ પણ શોખ પરંતુ મકાનો નાના થતાં ગયા છે જસદણમાં વર્ષો પહેલા એકશેરી મુકીને બીજીશેરી…

પોલીસ સ્ટેશનમાં બે કલાકની સમજાવટ બાદ સમાધાન જસદણમાં સફાઇ કામદારો અને નગરપાલિકાના ચીફ ઓફીસર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ રાત્રિના આઠ વાગ્યે જસદણ પોલીસ સ્ટેશનમાં સમાધાન થઇ…

જસદણ-વિંછીયા તાલુકામાં માત્ર ૩ મહિનાના ગાળામાં અંદાજે ૨૫૦ કરોડથી વધુના વિકાસના કામો થયા મંજુર અમરેલી, ભાવનગર અને રાજકોટને છેવાડાના કાંસકોલીયાથી જોડતા કાંસકોલીયા–ખંભાળા રસ્તાનું કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના…

પથ્થરમારાથી મુસાફરો ભયભીત થયા: આટકોટ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. જસદણ એસ.ટી.ડેપોની બસ પર કોઈ અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી કાચ તોડી નાખતા આ અંગે આટકોટ પોલીસ મથકમાં…

જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ આંગડીયા લુંટ નો ભેદ ઉકેલી,રૂપિયા ૧૩,૬૬,૦૦૦/- ના મુદામાલ સાથે કુલ પાંચ ઇસમોને પકડી પાડતી રાજકોટ  એલ.સી.બી. પોલીસ… ​​ગઇ તા.૦૨/૦૮/૨૦૧૮ ના જસદણ…

સુરતની દાઉદી વ્હોરા સમાજની દાના કમીટીએ પવિત્ર રમઝાનમાસમાં એક ખરા અર્થમાં પૂણ્યનું ભાથુ બાંધી અલ્લાહને પામવા કોશીષ કરી હતી. સુરતનાં નાનપુરા અઠવાલાઈન્સ વિસ્તારમાં જેને માથે કુદરત…