Browsing: Puja

ધાર્મિક ન્યુઝ હિન્દુ ધર્મમાં મૌની અમાસ્નું  વિશેષ મહત્વ છે. મૌની અમાસ  માઘ મહિનામાં આવે છે. માઘ મહિનામાં મૌની અમાવસ્યાના દિવસે વ્રત દરમિયાન કંઈ બોલવામાં આવતું નથી,…

કાળીચૌદશ એટલે ભગવાન પાસેથી રક્ષા મેળવવાનો દિવસ. આસો વદ તેરસને શનીવારે તા .૯.૧૧.૨૩ બપોરે ૧.૫૮ વાગ્યા સુધી તેરસ તિથિ છે . ત્યારબાદ ચૌદશ તિથિનો પ્રારંભ થાય…

નવરાત્રીમાં અખંડ જ્યોત માટે પાલન કરવાના નિયમો નવરાત્રી સ્પેશીયલ શારદીય નવરાત્રી દરમિયાન (15 ઓક્ટોબર, 2023 થી 24 ઓક્ટોબર, 2023), એક પ્રિય પરંપરા કેન્દ્ર સ્થાને છે: અખંડ…

નવરાત્રીના દિવસોમાં ભગવતીને પ્રસન્ન કરવા માટે અને મનોકામના પૂર્તિનું વરદાન મેળવવા માટે ખાસ દિવસો હોય છે. આ સમય દરમિયાન દેવીની આરાધના કરવા માટે કેટલાક મંત્રનું ઉચ્ચારણ…

100 વર્ષ પૌરાણિક ધનવંતરી ભગવાનના મંદિર ખાતે પૂજાનું આયોજન આગામી સમયમાં ધન્વતરી ભગવાનના મંદિરનું ભવ્યાતિભવ્ય પુન:નિર્માણ કરાશે લોકોના આરોગ્ય અને સુખાકારી માટે વૈદ્યસભા દ્વારા નવા બિલ્ડીંગનું…

ધન તેરસ અને દિવાળી ની વચ્ચે નો દિવસ એટલે કાળી ચૌદશ. આ દિવસ માં કાલીને સમર્પિત હોય છે. કાળી ચૌદશના દિવસે માં કાલી ની પૂજા અર્ચના…

આજે કરવા ચોથના દિવસે સાંજે ચંદ્ર દર્શન સમયે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં છે અને ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિમાં છે આથી આ વર્ષે કરવા ચોથનું વ્રત ઉત્તમ ફળદાયી…

 વન માંથી દરરોજ 1.25 લાખથી વધુ બિલ્વપત્રો જાય છે  સોમનાથ મહાદેવની પૂજામાં શાસ્ત્રો અને પુરાણોમાં, શિવને સૌથી સરળ અને સૌથી ભક્ત વત્સલ દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા…

શનિદેવની મહાદશાએ પિતાના મોતથી દુ:ખી પિપ્લાદે, ‘પાંચ વર્ષ સુધી બાળકની કુંડલીમાં તેમજ સૂર્યોદય પહેલા જે કોઈ પીપળાને પાણી ચઢાવશે તે શનિની મહાદશાથી દૂર રહે’ તેવા બે…

ભાવિકો ઘેર બેઠા સોમનાથ મંદિરની પૂજા-વિધિમાં જોડાઇ શકશે હાલ કોરોનાની મહામારીને કારણે અનેક યાત્રિકો સોમનાથ મંદિરે પહોંચી પ્રત્યક્ષ દર્શન-પૂજા કરવા માટે તીવ્ર ઇચ્છા ધરાવતા હોય છે.…