Browsing: Police Commissioner Manoj Agarwal

જરૂરિયાતમંદ લોકોની સેવા કરનારને ગારડી એવોર્ડ એનાયત કરાશે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા કોરોનાની ભયાવહ પરિસ્થિતિમાં જાનની બાજી લગાવનાર મરજીવાઓને ગારડી એવોર્ડથી સન્માનિત…

મોટા મંદિરોમાં અટકાવવા પોલીસ બંદોબસ્ત: સોશ્યલ ડિસ્ટન્સ, થર્મલ સ્કેનીંગ અને સેનીટાઇઝર દરેક મંદીરોમાં વ્યવસ્થા ધાર્મિક મેળા અને ધાર્મિક સરધસને મંજૂરી નહી પવિત્ર શ્રાવણ માસનો આવતી કાલથી…

કોન્સ. અશોકભાઈ રાવતભાઈ, હેડ કોન્સ. ખોડુભા વખતસિંહ, હરપાલસિંહ જસુભા, એએસઆઈ તૃષાબેન આર.બુહા, કોન્સ. રોહિતભાઈ ધનસુખભાઈ, એએસઆઈ વિજયભાઈ રઘુભાઈની પોલીસ કમિશનરે પીઠ થબથબાવી પોલીસની સરાહનીય કામગીરીને પોલીસ…

પ્રજાની વાત્સલ્યતાથી “રાજા ખુશ” રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા સઘન રાત્રી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે . ગત રાત્રીએ જાગરણ નિમિતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા લોકોને…

કોરોનાના વધતા જતા કેસને ઘ્યાનમાં રાખી રાત્રી દરમિયાનના કફર્યુનો કડક અમલ કરાવાશે: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ કોરોના વાયરસ બેકાબુ બની વધુને વધુ પ્રસરી રહ્યો હોવાથી જયા-પાર્વતીના…

પોલીસના રાજદીપસિંહ સાથે દુર્વ્યવહારથી કોંગ્રેસ આક્રમક મુડમાં જો ન્યાય નહીં મળે તો હાઇકોર્ટમાં જવાની ચીમકી પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ વધારાના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા લોકશાહી ઢબે…

ટ્રાફિક સમસ્યા હલ કરવા પ૦૦ મીટર દુરથી વાહનને યુ ટર્ન લેવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બહાર પાડયું જાહેરનામું શહેરના દિન પ્રતિદીન વાહન વ્યવહાર વધતો જતો હોય…