Browsing: Poet

શિવમ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલું નાટક નાટયપ્રેમી જનતાએ મન ભરી માણ્યું શિવમ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં મહારાજા સર ભગવતસિંહ ટાઉન હોલ ગોંડલ ખાતે કવિ રમેશ પારેખ લિખિત અને…

Vlcsnap 2022 08 01 10H14M57S985

‘વાંસલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ કોમ, ડોટ કોમ વૃંદાવન આખું…!’જેવી કાવ્યના રચયિતા છે કૃષ્ણ દવે રાજકોટના ઢોલરા ખાતે ‘દિરકારનું ઘર’ વૃઘ્ધાશ્રમ ના સંસ્થાપક એવા મુકેશ દોશી…

શહેરના શિક્ષણવિદ અને કવિ લેખકનું અમુલ ડેરી દ્વારા કોરોના કાળ દરમ્યાન કોરોના વિશે 30 કાવ્યો લખેલા અને અમૂલ ડેરીના પ્રારંભથી આજ સુધીની પ્રગતિ વિશે લખતા આણંદ…

‘મકરન્દ-મુદ્રા’ ગ્રંથના સંપાદક સુરેશ દલાલે આમુખ લખેલ છે, ‘વન ઉપવન અને તપોવનના યાત્રિક’ એમાં લખે છે. ‘ઘણાં વર્ષો પહેલા એટલે કે ઇ.સ. 1955-56 માં મેં એકાદ…

૩૦૦ પૈકીની કવિતાઓમાંથી ૬૭ કવિતાઓનો સમાવેશ, તમામ બૂકસ્ટોર અને એમેઝોન ફ્લિપકાર્ટમાં પણ બૂક ઉપલબ્ધ ખ્યાતનામ કવિયત્રી અલ્પાબેન મહેતાએ રચેલી શ્રેષ્ઠ ૬૭ હિન્દી કવિતાઓનું સંકલન ધરાવતા પુસ્તક…

પંચજન્ય સાહિત્ય વર્તુળ-રાજકોટનાં ઉપક્રમે ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત સર્જક ભાસ્કર ભટ્ટના પાંચમા કાવ્યસંગ્રહ શ્રી પંચાજરીનું લોકાર્પણ તાજેતરમાં તેમના નિવાસસ્થાને ખુબ જ સાદગી અને ગરિમાસભર રીતે…

“જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ…” આ સુંદર કાવ્ય સૌ કોઈ એ વાંચ્યું કે સાંભળ્યું હશે આ સુંદર કાવ્યના રચનાકાર હતા દામોદર ખુશાલદાસ બોટાદકર. આજે…

જ્યારે ગુજરાતી સાહિત્યની વાત આવે તો યાદ આવે એક પ્રસિદ્ધ સાહિત્યકાર. જે સૌ  ગુજરાતીઓના દિલમાં વસે  છે અને ગુજરાતી સાહિત્યમાં એક અનોખી પ્રતિભા ધરાવતા ઝવેરચંદ મેઘાણી…