Browsing: Paryushan

આયોજન બદલ સાધુ-સાધ્વીજી ભગવંતો શ્રાવક-શ્રાવકોઓ જૈન સંઘોના આગેવાનોએ અનુમોદના સાથે પ્રસંશા કરી જૈનોના મહાપર્વ એવા પર્યુષણ નિમીતે  જૈનમ- રાજકોટ સંસ્થા પરિવાર આયોજીત નવકાર ડેની ગઇકાલે તા.…

વિશ્વભરના હજારો ભાવિકોએ એક સાથે એક જ સમયે કરેલા પાંચ કરોડ નમસ્કાર મંત્ર જપના ઉદઘોષ સાથે ‘વર્લ્ડ નવકાર ડે’ ઉજવાયો: કાલે સવંત્સરી મહાપર્વ ઉજવાશે રાષ્ટ્રધર્મથી મોટો…

આજે ભગવાન મહાવીર જન્મોત્સવ અવસરે વ્હાલાના વધામણા: કાલે વર્લ્ડ નવકાર ડે અંતર્ગત પાંચ કરોડ નમસ્કાર મહામંત્ર જપ સાધનાનો વિશ્વ વ્યાપી ગુંજારવ થશે અમર પ્રીતના અમર પાત્રો,…

આજથી આશરે  2650 વર્ષ પૂર્વે  બિહારના  ક્ષત્રિયકુંડનગરમાં  રાજા સિધ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં જન્મ ધારણ કરનાર અને જન્મથી સર્વત્ર વૃધ્ધિ થતા વર્ધમાન નામ અપાયું હતુ તેવા…

પર્યુષણ પર્વના ચોથા દિવસે ધીરગુરુદેવના શ્રીમુખે અમૃતવાણીથી શ્રોતાગણો થયા મંત્રમુગ્ધ વિલેપારલે સ્થાનકવાસી જૈન  સંઘ, વિરાણી ઉપાશ્રય ખાતે પૂ. શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં પર્યુષણ પર્વની ધર્મોલ્લાસ પૂર્વક ઉજવણીથી…

સિતારે લાખો હોતે હૈ, ચાંદ જૈસા નહિં….! પર્વ અનેક હોતે હૈ, પર્યુષણ જૈસા નહિ…!!! તપની તેજસ્વીતાને આત્માની ઓજસ્વીતા ઝળકાવવાને કરોડો ભવના સંચિત ચીકણા-ગાઢ કર્મોને ક્ષય કરવાની…

પર્યુષણપર્વએ પ્રાર્થના, નમસ્કાર મહામંત્રી ધાર્મિક ગેઈમ સ્પર્ધા, મહાવીર વકતૃત્વ સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમોની હારમાળા આગમ દિવાકર પૂ.જનકમુનિ મ.સાહેબના એવમ પૂ.મુકત-લીલમ પરિવારના સુશિષ્યા પૂ,નંદા-સુનંદા, પૂ.નલિનીજી મ.સ.ના ઠાણા-3…

પર્વાધિરાજ પર્વએ ગિરનાર ગુંજ્યો: હજ્જારો ભાવિકોનાં અંતર અહોભાવે પુજાયા અને માન્યતાઓથી મુક્તિની ઝંખના જાગૃત કરી ગઇ ઉછળતાં ભક્તિભાવ, આનંદ-ઉત્સાહના લહેરાતાં તરંગો, તપ-ત્યાગની ફૂલબહાર ખીલેલી ભાવનાઓ સાથે…

પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસને પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામા આવ્યો અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજીની ઉપસ્થિતિમાં પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસને ‘પર્યાવરણ દિવસ’…