- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’
Browsing: Norta
માઁ જગદંબાની આરાધનાના મહાપર્વ શારદીય નવરાત્રિનો આજે અંતિમ દિવસ છે. આવતીકાલે દેશભરમાં આસુરી શકિત પર દૈવી શકિતના વિજય એવા વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવશે. કાલે…
નવલી નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભકિતભાવ જોવા મળે છે. ઘટસ્થાપના,દેવી સ્તુતિ, મધુર ઘંટડીના રણકાર,…
માની આરાધનાની શ્રેષ્ઠ અવસર એટલે નવરાત્રી. નવલા નોરતાની શરૂઆત થઈ ચુકી છે. આજે બીજા દિવસે એટલે કે બીજું નોરતું છે. આ નોરતામાં બ્રહ્મચારિણીનું પૂજન નું મહત્વ…
નવે નવ નોરતા દરમિયાન મંદિરે ધ્વજારોહણ, યજ્ઞ અને માતાજીને અવનવા શણગાર કરાશે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. શ્રી…
શહેરમાં ર6મીથી નવરાત્રી મહોત્સવનો સતત નવ દિવસ પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે માની આરાધના માટે ‘ગરબા’ બજારોમાં આવી ગયા છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત ભાષાના ‘ગર્ભદીપ’…
નવલી નવરાતની આ એક વાત રે, સખીઓ સાથે માં અંબા રમે રે, ઘુમે ઘુમે માળી ઘૂમે રે, ઝૂમે ઝૂમે અંબા ઝૂમે રે. નવલી નવરાત…. ગરબાની જ્યોત…
આઠમા નોરતે માતાજીના મઢ-સ્થાનકોમાં હવનોત્સવ; ભગવાન શ્રી રામ સાથે જોડાયેલું છે દુર્ગાષ્ટમીનું મહત્વ આસો સુદ આઠમ સાથે આવતીકાલે આઠમું નોરતું છે જે હવનાષ્ટમી તરીકે ઓળખાય છે.…
ગરૂડની ગરબી, કોઠારીયા નાકા, ધોળકિયા સ્કૂલ્સ સહિતની પ્રાચીન ગરબી નિહાળવા લોકો ઉમટ્યાં નવલા નોરતાનો રંગે ચંગે પ્રારંભ થયો છે. આજે ત્રીજુ નોરતુ છે ત્યારે છેલ્લા બે…
ન્યારા ઓફ ટેક પર સમ્પ સાફ કરવાની કામગીરી હાથ ધરવાની હોય રૈયાધાર આધારિત ચંદ્રેશનગર હેડવર્કસ હેઠળના વોર્ડ નં.11 (પાર્ટ), 13 (પાર્ટ)માં સોમવારે અને રેલનગર-બજરંગવાડી હેડ વર્કસ…
આજે ત્રીજા નોરતે માતાજીનું ત્રીજુ સ્વરૂપ ર્માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે.માતાજીની ઉપાસના શકિતદાયક અને કલ્યાણકારી છે. માતાજીનો રંગ સુવર્ણ સમાન છે. અને દશ હાથ છે.…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.