Browsing: navratri

અબતક સુરભી રાસોત્સવ 2023માં ખેલૈયાઓનો મિજાજ કઈક અલગ જોવા મળી રહ્યો છે . આ વખતે  ખેલૈયાઓ ભાતીગળ  વસ્ત્રો  પહેરવાનું વધુ પસંદ કરી રહ્યા છે . કચ્છી…

આપણી પ્રાચીન લોકસંસ્કૃતિ, લોકનૃત્ય, લોકકલા અને પરંપરાઓની જાળવણી કરવાની સાથે સાથે કલાકારોમાં પડેલી કલાને ઉજાગર કરવા ઉપરાંત પાંગરતી પ્રતિભાઓ તેમજ અપ્રચલિત કલાકારોને પ્લેટફોર્મ પુરુ પાડવા ‘અબતક’…

જામનગર સમાચાર નવરાત્રિના પાવન પર્વમાં માતાજીના ત્રીજા નોરતે ખોડલધામ નવરાત્રી મહોત્સવ 2023 માં ખેલૈયાનું માનવ મેરામણ ઉમટી પડ્યું અને મોટી સંખ્યામાં લોકો નિહાળવા માટે ખોડલધામ નવરાત્રી…

માતાજીની આરાધનાના પર્વ એવા નવરાત્રિના સતત ત્રીજા દિવસે અબતક સુરભિ રાસોત્સવના ખેલૈયામાં અનેરો ઉત્સાહ અને જોસ જોવા મળ્યો હતો . ખેલૈયાઓ પરંપરાગત ડ્રેસમાં સજ્જ થઇ મનમૂકીને…

નવરાત્રીનો ચોથો દિવસ માતા કુષ્માંડાને સમર્પિત છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે આખું વિશ્વ અંધકારમાં ડૂબી ગયું હતું, ત્યારે માતા કુષ્માંડાએ પોતાના મધુર સ્મિતથી સૃષ્ટિની રચના કરી હતી. માતા…

ખરેખર ગરબા  રમવાની કોઈ ઉંમર નથી હોતી. અબતક સુરભી રાસોત્સવમાં નાના બાળકો, યુવાનો અને સાથે વૃદ્ધો પણ ગરબાના તાલે ઝુમતા જોવા મળ્યા હતા . અહીં ગરબા…

હિન્દુ ધર્મમાં દશેરાને એક મોટો તહેવાર માનવામાં આવે છે. આ દિવસ પૂજા, પાઠ અને ખરીદી માટે ખૂબ જ શુભ છે, કારણ કે દશેરા એટલે કે વિજયાદશમી…

મુશ્કેલીઓમાં માર્ગ દેખાડતી મૈયા ચંદ્રઘન્ટા માતા દુર્ગાના નવલા નવ રૂપમાં મૈયા ચંદ્રઘન્ટાની પૂજા, અર્ચના, આરાધના થાય છે, મૈયાના મસ્તક ઉપર ઘંટાકાર અર્ધશશી શોભી રહ્યો છે…

જામનગર સમાચાર ‘છોટીકાશી’ જામનગરમાં રણજીત નગરમાં પટેલ યુવક ગરબી મંડળ દ્વારા યોજાતી ગરબીમાં મશાલ રાસ અને અંગારા રાસનું ભારે આકર્ષણ રહે છે. બહારગામથી પણ લોકો આ…

જામનગર સમાચાર જામનગરમા પોલીસ  હેડ ક્વાટર્સમાં આવેલી સિટી પોલીસ લાઈનમાં “શ્રી આશાપુરા ગરબી મંડળ”કે જે છેલ્લા ૫૦ વર્ષથીઅહીં ગરબી નું આયોજન થાય છે.જેમાં નાની નાની જગદંબા…