Browsing: Nareshkanodiya

રાષ્ટ્રપતિ દ્વારા મરણોપરાંત પદ્મશ્રી આપી સન્માનીત કરાશે ગુજરાતી ફિલ્મ જગતમાં મુઠી ઉંચેરુ સ્થાન ધરાવતા સ્વ. મહેશ કનોડીયા અને સ્વ. નરેશ કનોડીયાની જોડીને ને પદ્મશ્રી આપવાની જાહેરાત…

ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન કહેવાતા સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. કોરોનાગ્રસ્ત થયેલા આ દિગ્ગજ કલાકાર અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની…