Browsing: mind

આજના યુગમાં શારીરિક કે રોગ વગર કે મુશ્કેલી વગરનું શરીર હોય તો તે કરોડપતીની વ્યાખ્યામાં આવી શકે. પૈસા હોય અને ખોરાક ન લઇ શકે કે પૂરતી…

શ્રી રામ શર્મા આચાર્યએ લખ્યું છે કે,રૂશની વસતી ભારતની વસતીના ત્રીજા ભાગ જેટલી હોવા છતાં ત્યાંના લોકોની અધ્યયન પ્રવૃતિ એવી તો તીવ્ર છે કે તેઓ એક…

આજકાલની ફાસ્ટ લાઇફ અને બદલાતી જીવનશૈલી વચ્ચે દરેક માનવીના આનંદ-પ્રમોદ કે મનોરંજન માટેના શોખો પણ અલગ-અલગ હોય છે. દુનિયાભરમાં સંગીત-ગાયન-વાદન એક જ એવી વસ્તુ છે. જે…

નિર્દોષ બાળકને ધ્યાનથી જોતી વખતે આંખ ભીની થાય તો એ પ્રેમ સન્યાસ છે: પૂજય બાપુ તપોવન કાઠમંડુથી પ્રવાહિત રામકથાના ચોથા દિવસે બાપુએ કહ્યું કે જે ગૃહમાં…

ડોક્ટર: તમને કોઇ બિમારી નથી, બસ આરામની જરૂર છે. મહિલા: પરંતુ તમે મારી જીભ તો જોઇ જ નહીં…? ડોક્ટર: તેને પણ આરામની જરૂર છે…! દર્દી: હું…

લગભગ 95 ટકા પ્રસૃતિ કોઇ ખાસ તકલીફ વગર નોર્મલ જ થાય છે, માત્ર પ ટકા મહિલાઓને જુદી જુદી તકલીફ થાય છે: શિશુની સંવેદનાનો વિકાસ શરૂ થાય…

પ્રાણીઓમાં સફળ પરીક્ષણ બાદ હવે માણસોની માનસિક ગતિવિધિઓ પર નજર રખાશે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે મસ્કની બ્રેઈન મશીન ઈન્ટરફેસ ડેવલપમેન્ટ કંપની ન્યુરાલિંક પ્રાણીઓમાં…

રાજકોટમાં ચાલી રહેલી પ્રવચન શ્રેણીના બીજા દિવસે ભાવિકો ઉમટ્યા: જીવનની કોઈપણ પ્રવૃત્તિ કરતાં એ જિનવચનો યાદ આવે અને એના આધારે જીવનનો સમગ્ર વ્યવહાર ઉત્તમ કોટિનો બનતો…

આ તમામ ખોરાક ડાયાબિટીસ, મેદસ્વિતા અને કેન્સરને નોતરે છે. લોકોની જીવનશૈલી અને ખોરાકની આદત અનેક પ્રકારના રોગ ને નોતરે છે ત્યારે રિસર્ચ અને અભ્યાસમાં એ વાત…

હસવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ સાથે શરીરમાં પોઝિટિવ એનર્જીનો  સંચાર થાય છે:  હસતો ચહેરો  બાવન ટકા જેટલુ ઈમ્યુનિટી લેવલ વધારે છે: તેનાથી ડિપ્રેશન જેવી બીમારીમાંથી મૂકિત મળે…