- ઇઝરાયેલ ઈરાન વચ્ચેની તંગ દીલી વિશ્વ સમાજ માટે “ચિંતા” વિષય
- ઉનાળામાં વધુ તાપી જતાં મોબાઇલને ઠંડો રાખવા માટે આવું છે આ સાધન
- પ્રથમ તબક્કાના મતદાનમાં બપોર સુધી ધીંગુ મતદાન: ત્રિપુરામાં સૌથી વધુ 53 ટકા મતદાન
- શાપર-વેરાવળમાં ફરીવાર ભૂકંપનો આંચકો: રાજકોટ સુધી ઝણઝણાટી અનુભવાય
- “કહી પે નિગાહે કહી પે નિશાના”, પ્રેમમાં આ બાબત કેટલી યોગ્ય ???
- ઉનાળામાં વારંવાર ઉનવા થવાનું કારણ શું છે?જાણો ઘરગથ્થુ ઉપચાર
- ઉનાળામાં દૂધને બગડવાથી બચાવવા માટે અપનાવો આ ટીપ્સ, ફ્રિજની પણ જરૂર નહીં પડે
- સુરત:ડાયમંડ બુર્સને ધમધમતું કરવા કમિટીના પ્રયાસ
Browsing: Mataji
મા સિદ્ધિદાત્રીની 8 સિદ્ધિઓ છે જેમ કે અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ. માતા સિદ્ધિદાત્રી મહાલક્ષ્મી જેવા કમળ પર બિરાજમાન છે. માતાને ચાર હાથ છે.…
બીજી એક કથા પ્રમાણે નારદમુનિ રામ લક્ષ્મણને કહે છે કોઇપણ શુભકાર્યમાં વિજય મેળવવો હોય તો આસો નવરાત્રીનું વ્રત કરવુ અને પુરાણમાં પણ વ્રતનો ઉલ્લેખ છે. નારદમુનિ…
માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર…
મુશ્કેલીઓમાં માર્ગ દેખાડતી મૈયા ચંદ્રઘન્ટા માતા દુર્ગાના નવલા નવ રૂપમાં મૈયા ચંદ્રઘન્ટાની પૂજા, અર્ચના, આરાધના થાય છે, મૈયાના મસ્તક ઉપર ઘંટાકાર અર્ધશશી શોભી રહ્યો છે…
નવરાત્રી સ્પેશિયલ નવરાત્રી ઉત્સવમાં નવદુર્ગાની પૂજામાં ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આમાંના એકમાં નવદુર્ગાના દરેક સ્વરૂપને ચોક્કસ પ્રસાદ આપવાનો પણ સમાવેશ થાય છે. દરેક…
નવરાત્રિ સ્પેશિયલ ગુજરાત રાજ્યમાં ઘણા બધા મંદિરો છે અને ગુજરાતમાં ઘણા મંદિરો દૈવી સ્ત્રી શક્તિ અથવા દેવી શક્તિના છે જે બ્રહ્માંડનું રક્ષણ કરે છે અને તેનું…
નવરાત્રી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘નવ રાત’. આ નવ રાત્રિ અને દસ દિવસ દરમિયાન શક્તિ/દેવીના નવ…
આજે ગુરુવાર અને રામનવમી અને નવમું નોરતું છે. નવમા નોરતે માં સિદ્ધિદાત્રીની આરાધના થાય છે. કળિયુગમાં તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટેમાં સિદ્ધિદાત્રીની આરાધના થાય છે.…
માતાજીના માંડવામાં ભૂવાને હાર્ટ એટેક આવતા દોડધામ મચી ગઇ છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના વ્યક્તિઓ અને યુવાનોમાં હાર્ટ એટેકના કારણે મોતનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે.…
ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિર દર્શને રોજ સેંકડો લોકો આવે છે. મા અંબાના પ્રાગટયની કથા મુજબ દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.