Browsing: mansukh mandaviya

11 પોરબંદર લોકસભા ક્ષેત્રના દેગામ જિલ્લા પંચાયતના કુછડી ગામ માં જન સંપર્ક દરમિયાન ગ્રામજનો એ માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબનુ સ્વાગત કર્યું આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી…

નેશનલ ન્યૂઝ પ્રગતિ મેદાન ખાતે ચાલી રહેલા વિશ્વ પુસ્તક મેળાની કેન્દ્રીય આરોગ્ય મંત્રી  મનસુખ માંડવીયાએ મુલાકાત લીધી હતી . આ પુસ્તક મેળામાં  તેમનું પુસ્તક  ‘ધ પાથ…

નેશનલ સમાચાર કેન્દ્રમાં ભાજપના ૯ વર્ષ પૂર્ણ કરતા મનસુખ માંડવિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીની ભાજપ સરકારના કાર્યો વિશે માહિતી આપી હતી. જેમાં ખાસ તેમને મિશન શક્તિ વિષે…

Mansukh Mandaviya 1

ભારત સરકારના આરોગ્ય મંત્રી અને ગુજરાત રાજયસભાના સાંસદ ડો. મનસુખભાઈ માંડવિયાનો આજે જન્મદિવસ છે. 140 કરોડ દેશવાસીઓના આરોગ્યની સતત ખેવના કરતા મનસુખભાઈને આજે જન્મદિવસ નિમિતે વડાપ્રધાન…

પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે NEET PG પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ NBE દ્વારા NEET PG પરીક્ષા 2023માં પસંદગી પામેલા…

કોરોના  ડરો મત… સાવચેતી જરૂરી… ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જો કે ભારતમાં ચિંતા જેવી કોઈ વાત નથી પણ પરિવેન્શન ઇઝ બેટર…

અબતક, રાજકોટ : કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ કોરોનાને લઈને ટોચના તબીબો સાથે બેઠક કરી છે. ગુજરાતમાંથી ડો.તેજસ પટેલ, ડો.અતુલ પંડ્યા, ડો. અનિલ નાયક, ડો.મેહુલ શાહે હાજર…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના રસીકરણમાં 100 કરોડનો લક્ષ્યાંક પાર કર્યો છે. આ ભવ્ય સફળતા મેળવ્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને શુભેચ્છા પાઠવી…

ગુજરાતનાં રાજકારણમાં ભારે ગરમાવો ઉભો થયો છે. મુખ્યમંત્રી પદેથી સંવેદનશીલ કહેવાતા એવા વિજય રૂપાણીએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. મુખ્યમંત્રી પદેથી ઓચિંતા રાજીનામાંએ અનેક…

19મીએ એરપોર્ટ ખાતે ઢોલ, શરણાઈ, ડી.જે.ની રમઝટ સાથે જન આશિર્વાદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે: શહેર ભાજપ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં માહિતી આપતા કમલેશ મિરાણી રાજકોટ શહેર ભાજપ…