Browsing: Malaria

મનપાએ છ દિવસમાં પચાસ હજારથી વધુ ઘરોમાં કરી પોરાનાશક કામગીરી રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત…

રોગચાળાને નાથવા આરોગ્ય તંત્રના પ્રયાસોને સફળતા ગત વર્ષેની સરખામણીમાં સપ્ટેમ્બર માસ કરતા હાલ ડેન્ગ્યુ તથા મેલેરિયા કેસોમાં ઘટાડો નોંધાયેલ છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં 136 ડેન્ગ્યૂના કેસો…

શરદી-ઉધરસના 238, સામાન્ય તાવના 54 અને ઝાડા-ઉલ્ટીના 61 કેસ નોંધાયા 2693 ઘરોમાં ફોગીંગ, મચ્છરોની ઉત્પતિ સબબ 899 આસામીઓને નોટિસ સતત વરસાદ અને વાદળર્છાંયા વાતાવરણને કારણે શહેરમાં…

મેલેરિયાના વધતાં જતાં કેસ સામે આરોગ્ય વિભાગમાં દોડધામ રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળાએ માજા મૂકી છે. જેમાં બે દિવસ પહેલા દાદી – પૌત્રના મેલેરિયાથી મોત…

તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના 355 કેસ નોંધાયા: મચ્છરોની ઉત્પતિ સબબ 738 આસામીઓને નોટિસ શહેરમાં ઘણા દિવસથી કોરોનાનો કહેર સતત ઘટી રહ્યો છે. જો કે, સતત વરસાદી…

શરદી-ઉધરસના 307, સામાન્ય તાવના 74 અને ઝાડા-ઉલ્ટીના 87 કેસ: મચ્છરોની ઉત્પતિ સબબ 656 આસામીઓને નોટિસ સતત વરસાદ અને વાદળછાંયા વાતાવરણના કારણે શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે.…

સામાન્ય શરદી-ઉધરસના 307, તાવના 74 અને ઝાડા-ઉલ્ટીના 87 કેસ શહેરમાં છેલ્લા 12 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વાદળર્છાંયા વાતાવરણના કારણે રોગચાળાએ ફરી માથુ ઉચક્યું છે.…

27,000 દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું હોવાનો તંત્રનો દાવો મેલેરીયા અને મચ્છરો સામે કામગીરી કરવા માટે રાહ જોઈ બેસી રહેતા જુનાગઢના મેલેરિયા વિભાગ દ્વારા મેલેરીયા મુક્ત ગુજરાત-2022…

શરદી-ઉધરસના 312, સામાન્ય તાવના 73 અને ઝાડા-ઉલ્ટીના 84 કેસ નોંધાયા: 208 ઘરોમાં ફોગીંગ: મચ્છરની ઉત્પતિ સબબ 699 લોકોને નોટિસ વાદળછાર્યાં વાતાવરણના કારણે શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્યું…

ડેગ્યુ, મેલેરીયા, ચિકન ગુનિયા નિયંત્રણનો ‘ટ્રીપલ ટેન’ નું અપનાવાયું સૂત્ર રાજકોટ મ.ન.પા. આરોગ્ય તંત્ર દ્વારા ડેગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયા જેવા રોગો નિયંત્રણ કરવા પ્રયાસો થઇ રહ્યા છે.…