Browsing: Mahatma Gandhi Jayanti

ગાંધીજીનો પુન:જન્મ ક્યારે? બીજી ઓકટોબરે પૂ.મહાત્મા ગાંધીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીની વિચારધારા માનવ જીવનને પારસમણી જેવું બનાવી દે છે. આજે ભારત જ નહીં સમગ્ર…

યુવા પેઢીને ખાદી તરફ વાળવાનો રાજ્ય સરકારનો પ્રયાસ  ૫ ઑક્ટોબરથી ૩૧ ડિસેમ્બર સુધી વળતર મળશે ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. આગામી…

બાપુનું જીવન  પારદર્શક અને પથદર્શક હતું, જાત મહેનત અને સત્ય કે અહિંસાના તેના વિચારોને આજની પેઢી અમલમાં મૂકે તો ઘણી મુશ્કેલીનો અંત આવી શકે છે, માનવ…

ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભાવનગર ખાતે આયોજીત ગાંધી સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ…

આજે વર્લ્ડ એનિમલ ડે ગાંધી જયંતિના ૧૫૦માં વર્ષે પશુ-પક્ષીઓનાં સ્વાસ્થ્ય માટે ચિંતા કરીએ અને તેના ભોજનની વ્યવસ કરીએ તે જ સાચી અહિંસા પૂ. ગાંધીજીની અહીંસાને જીવતી…

ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે કોર્પોરેશન દ્વારા નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઇ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે સૌરાષ્ટ્ર કક્ષાની ચિત્ર સ્પર્ધા…

મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતીએ…

શહેરના ગાંધી ચોકથી આંબેડકર ચોક સુધી સ્વચ્છતા રેલી યોજાઈ તા.રજી ઓકટોબર ના રોજ મહાત્મા ગાંધી જયંતિ નીમીતે માણાવદર નગરપાલિકા દ્વારા શ્રમદાન, સ્વચ્છતા રેલી અને પ્લાસ્ટિક એકત્રીકરણ…

યુવા પેઢીને સ્વદેશીથી અવગત કરવા આયોજન: વિવિધ પ્રવૃતિમાં ભાગ લેવા વિર્દ્યાથીઓની પડાપડી ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સ્વદેશી અપનાવાની…

શાળાના ૨૦૦ થી વધુ વિર્દ્યાથીઓ ઉત્સાહભેર જોડાયા ‘દે દી હમેં આઝાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ’ આ ઉક્તિ જેમના માટે…