Browsing: mahashivratri

મહાશિવરાત્રિના પાવન દિને એક લાખથી વધુ શિવભકતો દેવાધિદેવના દર્શન કરી બન્યાં પાવન: 2161 રૂદ્રાભિષેક દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ દેવોના દેવ મહાદેવ સોમનાથ દાદાને શીશ નમાવી શિવરાત્રી પર…

આ વર્ષે ચાર દિવસના મેળામાં નોમથી જ ભાવિકોનો અવિરત પ્રવાહ આજે ભવનાથના ગ્રાઉન્ડમાં વિક્રમ જનક માનવ મહેરામણ નો મહાસાગર જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો આજે અંતિમ ચરણમાં…

મહાશિવરાત્રિ મહોત્સવની ઉજવણીની શરૂઆત ધ્યાનલિંગ ખાતે પંચ ભૂત આરાધના સાથે થશે લિંગ ભૈરવી દેવી મહાયાત્રા, સદગુરૂનું પ્રવચન, ધ્યાન, આદિયોગી દિવ્ય દર્શન નૃત્ય તથા પ્રખ્યાત કલાકારોનું શાનદાર…

શિવરાત્રિનો એ સમય જ્યારે ભગવાન શંકર આરામ ફરમાવે તે રાત્રિનો એક પ્રહર: આ દિવસે શિવ તત્વ શાંત થઇ જાય, અર્થાત્ ભગવાન ધ્યાનવસ્થામાં ગરકાવ થઇ જાય છે…

મહાશિવરાત્રી મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, ભક્તો ઉપવાસ કરે છે, મંદિરમાં જાય છે અને ભગવાન શિવને ફળ અને ફૂલ…

ભગવાન શિવના ભક્તો માટે મહાશિવરાત્રી ખૂબ જ વિશેષ છે. આ વર્ષે તે 8 માર્ચે ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જો ભોલેનાથને તેમનું…

VIP અને સરકારી વાહનો માટે હરીફટક ઓવર બ્રિજ નીચે અને કરકરજ પાર્કિંગમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. Mahashivratri 2024 : ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં 8 માર્ચે…

અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. અને તમામ શક્તિના  અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્‍યની સાથે કલ્યાણ અને ઐહિક સુખ પણ આપે છે. …

આ વખતે મહા શિવરાત્રિ પર, શુક્રવાર, 8 માર્ચ, 2024 ના રોજ, ઘણા દુર્લભ યોગ સંયોગો થઈ રહ્યા છે. આ સાથે શુક્ર પ્રદોષ અને ચતુર્દશીનો સંયોગ પણ…

અંદાજે 15 લાખ ભક્તો દર્શન માટે પહોંચે તેવી શક્યતા છે. મંદિર સમિતિ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે કરવામાં આવતી વ્યવસ્થાઓને હવે આખરી ઓપ MahaShivratri :…