Browsing: Maa Umiya

રવિવારે મસપુરના આંગણે સવારથી જ કાર્યક્રમોની વણઝાર: માઁ ઉમિયાની પાલખીયાત્રા, સ્મૃતિ મંદિરનું ઘ્વજારોહણ, અન્નકૂટોત્સવ, સંત આર્શીવચન, મહાઆરત, રાસ ગરબાં સહિતના કાર્યક્રમો વિશ્વ ઉમિયાધામ અમદાવાદ ખાતે ભવ્યાતિભવ્ય…

આગામી ૨૮ અને ૨૯મીએ ભવ્યાતિભવ્ય શિલાન્યાસ સમારોહ: દેશભરના સંતો-મહંતો સમાજ શ્રેેષ્ઠીઓના હસ્તે વિશ્વના સૌથી ઉંચા મંદિરનો કરાશે શિલાન્યાસ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ દ્વારા આકાર પામનાર વિશ્વના…

આગામી ૨૮ અને ૨૯મીએ ભવ્યાતિભવ્ય શિલાન્યાસ સમારોહ: દેશભરના સંતો-મહંતો સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે વિશ્ર્વના સૌથી ઉંચા મંદિરનો કરાશે શિલાન્યાસ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ દ્વારા આકાર પામનાર વિશ્વના…

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદના વડપણ હેઠળ  જાસપુર ખાતે ૧૦૦ વિધામાં ૧૦૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર  વિશ્વ ઉમિયાધામના આંગણે એક રૂડો અવસર આવી રહ્યો છે. આવનાર તા.…

મા ઉમાના ધામમાં લાલજીભાઇ પટેલ (સમસ્ત પાટીદાર સમાજ પ્રમુખ-સુરત), ગોવિંદભાઇ વરમોરા, (સન હાર્ટ ગુ્રપ), લવજીભાઇ બાદશાહ, ગોવિંદભાઇ ધોળકીયા, કીરીટભાઇ પટેલ (પાલનપુર), નાનજીભાઇ લોદરીયા, મનીષભાઇ ચાંગેલા, મથુરભાઇ…

લાલ સાડીમાં સજજ મહિલાઓ સાથે ૧૦૦૦ થી વધુ બાઇક સવારો જોડાયાં: ૧૬.૫ કી.મી.ની યાત્રાના પ્રસ્થાનમાં પટેલ સમાજ, પટેલ પ્રગતિમંડળ સહિતની સમાજની વિવિધ સંસ્થાઓ જોડાઇ: ઠેર ઠેર…

ઉંઝા મંદિરના હોદેદારો ઉપરાંત ૧પ૦૦૦ થી વધુની મેદની ઉમટી લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના ચારેબાજુ પડધમ વાગી રહ્યા છે. ત્યારે તાજેતરમાં સુરત ખાતે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો હોદેદારો દ્વારા…

આગામી તા.૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન કડવા પાટીદારોનાં કુળદેવી માં ઉમિયાનાં સ્થાનક ઉંઝા ખાતે ભવ્યાતિ ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ગુજરાત સહિત…

ઉમિયા માતાજી સંસન, ઊંઝા દ્વારા આયોજીત “લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં ૧૦ લાખથી વધુ કડવા પાટીદાર પરિવારને ભાવભીનું આમંત્રણ એટલે કે “મા નું તેડું” ભારત સહિત દુનિયાના દેશોમાં…