Browsing: lili parikrama

પૂણ્યનું ભાથુબાંધી વતન તરફ પ્રયાણ: આસપાસના ધાર્મિક સ્થળો પર કરી મુલાકાત: વહિવટી તંત્રની સરાહનીય કામગીરી જૂનાગઢના ગિરિધિરાજ ગરવા ગિરનારની પાવન પવિત્ર લીલી પરિક્રમામાં આ વખતે વિક્રમ…

પરિક્રમાર્થીઓની 10 લાખથી પણ વધુ સંખ્યા થવાની શકયતા જુનાગઢની ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો ગતરાત્રિના 12 વાગ્યે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે પૂર્વે ગતરાત્રિના જ લગભગ…

શ્રદ્ધાળુઓનો પ્લાસ્ટિકની બેગના બદલામાં ઈકો ફ્રેન્ડલી બેગનું વિતરણ: વહિવટી તંત્ર ખડેપગે પ્રકૃતિના ખોળે વિહેરવાની સાથો સાથો પુણ્યનું ભાથું બાંધવાનો અવસર એટલે ગિરનાર લીલી પરિક્રમા…. આ પાવની…

પ્લોટની હરરાજીથી મનપાને એક લાખથી વધુની આવક જ્યાં 33 કરોડ દેવી – દેવતાઓના બેસણા છે અને સંતો, મહંતો તથા અઘોરીઓની તપોભૂમિ છે તેવા ગરવા ગઢ ગિરનારની…

અબતક, જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા શરૂ થતા પ્રવેશ દ્વાર પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી, કોરોના મહામારીને પગલે આવખે લીલી પરિક્રમા માટે તંત્ર દ્વારા માત્ર 400…

બે લાખ જેટલા યાત્રાળુઓએ નળ પાણીની ઘોળી વટાવી દીધી: ભકિતમય માહોલ જુનાગઢ કાર્તિક સુદ અગિયારસથી કાર્તિક સુદ પૂર્ણિમા સુધી આદિ-અનાદિ કાળથી ચાલતી ગિરનારની લીલી પરિક્રમા નો…

લીલી પરિક્રમા માટે રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા આજી પાંચ દિવસ સુધી ૬૦થી વધુ બસ રાઉન્ડ ધી કલોક દોડાવાશે જૂનાગઢના ગરવા ગિરનાર ફરતે યોજાતી પરંપરાગત લીલી પરિક્રમાનો…

Junagadh

જુનાગઢના મેયર સાધુ-સંતોની હાજરીમાં ૧ર વાગ્યે બંદુકના અવાજથી પરીક્રમા શ‚ કરાવાશે ગીરનારની પાવનકારી લીલી પરીક્રમાનો વિધિવત પ્રારંભ દેવદિવાળીના દિવસે મઘ્યરાત્રિથી થશે. ત્યારે જુનાગઢના પ્રથમ મેયર અગ્રણી…