Browsing: karni sena

રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજના પ્રમુખ મહેશ  રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો શસ્ત્ર પૂજન કાર્યક્રમ આજે  વિજયા દશમીના પવિત્ર દિવસે શ્રી ક્ષત્રિય રાજપુત સમાજ અને શ્રી રાષ્ટ્રીય રાજપુત…

સમસ્ત સાધુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર કોડીનારના જંત્રાખડી ગામે રહેતા દસનામ ગૌસ્વામી સમાજના એક પરિવારની ફૂલ જેવી માસૂમ…

ડાયરામાં ક્ષત્રિય યુવાનોએ કર્યો નોટોનો વરસાદ: ક્ષત્રિય ધર્મ, હિન્દુત્વ, ભગવા રંગના ગુણગાન અને ઈતિહાસની ધરોહરને ઉજાગર કરાઈ ભક્તિ સ્વામીજી ( ખીરસરા ),રાજ્યના પૂર્વ મંત્રી હકુભા જાડેજા,…

માણાવદર, જીગ્નેશ પટેલ કરણી સેના વિવિધ રાજ્યોમાં પોતાના સંગઠનો વિકસાવી રહી છે. દરેક રાજ્યના જિલ્લા તાલુકાના ગામોમાં પોતાનો પગપેસારો કરીને સેનાના હોદેદારોની નિમણૂકો કરી રહી છે.…

અબતક, ચોટીલા, પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા સોમવારે કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતને ચોટીલા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તેઓના જામીન નામંજુર કર્યા હતા. સતત…

સુરેન્દ્રનગરમાં  ચાર માસ પહેલા ચોટીલા તાલુકાના સુરજદેવળ ખાતે યોજાયેલા સંમેલનમાં કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત દ્રારા અમરેલી એસ.પી.  નિર્લીપ રોયના મામલે કરેલા વિવાદીત નિવેદનના મામલે સુરેન્દ્રનગર…

નિર્માણાધિન ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના નામકરણથી રાજપુત કરણી સેનાની ધાર્મિક લાગણી દુભાઈ છે. નિર્માતા-નિર્દેશકે જાણી જોઈને પ્રખર હિન્દુ સમ્રાટ મહાવીર પૃથ્વીરાજ ચૌહાણની માનહાનીને ઠેસ પહોચાડી હોવાનો આક્ષેપ કરાયો…

મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અગ્રણીઓને કરી રજુઆત કોડીનારના વતની સીપીઆરએફ કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમારના અલોટ (મધ્યપ્રદેશ) ખાતે રેલવેમાં મૃત્યુની ઘટનાને અકસ્માત નહિ પણ હત્યા થઇ છે…

સાંસદ અભય ભારદ્વાજ, જે.પી. જાડેજા અને ભરતસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ રહ્યા ઉ૫સ્થિત અયોઘ્યા ખાતે પ૦૦ વર્ષથી ક્ષત્રિય સમાજ અને હિન્દુઓની લાગણીને માન આપી વડાપ્રધાન નરેન્દભાઇ મોદી…

Karni Sena

આજે મનાવાયો ‘વિજયોત્સવ’ નવનિયુકત હોદેદારો ‘અબતક’ના દ્વારે રાજપૂત કરણી સેનાના સંસ્તાપક લોકેન્દ્રસિંહ કાલવીએ રાજેન્દ્રસિંહ ઝાલા (રાજભા)ને સંસ્થાના ગુજરાત અધ્યક્ષ તરીકે નિમણુંક આપી છે. આ સિવાય રાજકોટના…