Browsing: Kantibhai Katira

‘અબતક’ પરિવારમાં દરેક પ્રસંગો કતિરા સાહેબની હાજરીથી દીપી ઉઠતા : કતિરા સાહેબનો એક અનોખો ગુણ, બાળકની જેમ પળોને મનભરીને માણતા પણ ખરા અને વડીલની જેમ જરૂર…

ખૂબ ટૂંકા સમયમાં ‘અબતક’ પરિવાર સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા, દરેક પ્રસંગોમાં ભાવભેર જોડાતા, કોઈ પણ વ્યક્તિને મદદ માટે હરહંમેશા તત્પર રહેતા કતીરા સાહેબનું જીવન…

‘કોણ કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે’ એ મંત્ર સાથે સદગુરૂ પરમાત્મા, અને ગુજરાતની પત્રકાર આલમને હું પ્રાર્થનાભીની વંદના કરૂં છું ‘અબતક’…