Browsing: junagadh

કોંગ્રેસે જામનગરમાં જે.પી.મારવિયા અને અમરેલીમાં જેનીબેન ઠુમ્મરનું નામ જાહેર કર્યું: હવે ભાજપના સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને કોંગ્રેસના રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢના ઉમેદવારના નામની જોવાતી રાહ  Lok Sabha…

ભાજપે જે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા તે આ ચારેય બેઠકો માટે ઉમેદવારો નકકી કરવા ભાજપ માટે શીરદર્દ સમાન: જ્ઞાતિ ફેકટર સહિતના અનેક…

ગીરના માલધારીઓની સમસ્યાના  ઉકેલ માટે વન સરંક્ષકને અપાયું આવેદન જૂનાગઢ જિલ્લાના ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા દાયકાઓથી માલધારીઓ વસવાટ કરી રહ્યા છે. જ્યારે ગિરનાર માલધારીઓના છેલ્લા…

સમાધાનની વાત કરતાં હરિહરાનંદ બાપુએ એવું કહ્યું કે મૌખિક સમાધાન અમને મંજૂર નથી. “હું જીવું ત્યાં સુધી તમામ આશ્રમનું સંચાલન મારી પાસે છે” : મહંત હરિહરાનંદ…

વંથલી  માર્કેટીંગયાર્ડમાં ભાજપના ભરતી મેળામાં પુર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની સુચક ગેરહાજરી કોઈપણ નેતા પક્ષ વિરોધી પ્રવૃત્તિ  કરતા હોય તો અડધી રાતે  ફોન કરજો: સી.આર.પાટીલની ટકોર…

ભેંસાણ તાલુકા ભાજપના મંત્રીની ભેદી હત્યાથી ચકચાર: આરોપીની  ધરપકડ રાત્રે અજાણ્યા શખ્સોએ માર્ગમાં આંતરી તિક્ષ્ણ હથીયારોના ઘાથી હત્યા કરી નાસી છુટયા હતા  ભેસાણ  ન્યૂઝ :  ભેંસાણ…

બીજી યાદીમાં  ભાજપ દ્વારા ગુજરાતની વધુ સાત બેઠકો માટે  ઉમેદવારોના નામ જાહેર કરાયા ડો. મહેન્દ્ર મુંજપરા, રાજેશ ચુડાસમા, નારણ કાછડિયા અને શારદાબેન  પટેલની ટિકિટ કંપાય તેવી…

પર્વત પર ભારે પવન ફુંકાઈ રહ્યો છે  ભક્તોની સલામતીને ધ્યાને રાખીને લેવાયો નિર્ણય જુનાગઢ ન્યૂઝ ; હાલ ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાને કારણે…

અંબાણી પરિવારના તમામ સભ્યો પોતાને વતન ચોરવાડ પહોચ્યા હતા અનંત અંબાણીએ ચોરવાડ વાસીઓને સંબોધ્યા હતા જુનાગઢ ન્યૂઝ : અંબાણી પરિવારના તમામ સભ્યો પોતાને વતન ચોરવાડ પહોચ્યા હતા …

સ્ટેન્ડિંગ કમિટીનો પ્રસ્તાવ કલેક્ટરને મોકલાયો: દોલતપુરામાં સરદાર પટેલની પ્રતિમા મુકાશે જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળેલ હતી, જે બેઠક અન્વયે નિર્ણયો લેવા માટે સર્વપ્રથમ સંકલનની બેઠક…